________________
५०४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे जीवानामनुकम्पा प्राणानुकम्पा तत्र-अनुकम्पनमनुकम्पा दया, दुःखाक्रान्तानां पाणिनां तद् रक्षणानुकूलचेष्टाकरणमित्यर्थः 'सव्वे जीवा वि इच्छति जीविउ न मरिजिउँ' इति वचनात् हे मेघ ! त्वमेवं चितियसि सर्वे जीवाः जीवितुं वान्छन्ति न मर्तु सर्वे जीवाः सुखाधिनी दुःखनाशार्थिनश्च, तस्मात् मया म्रियमाणाः पाणिनो मरणादि भयतो मोचनीयाः, नापि च पीडयितव्याः' इत्यादि भावनारूपा-अनुकम्पा तया, 'भूयाणुकंपयाए' भूतानुकम्यया-अभवन्, भवंति, भविष्यन्तीति भूतानि सर्वदा भवनात्, तेषामनुकम्पा तया, 'जीवाणुकंपा' जोवा. नुकम्पा अजीवन् जीवन्ति जीविष्यन्ती' ति जीवाः सदा प्राणधारणात, तेषाणुकंपयाए भूयाणुकंपयाए जीवाणुकंपयाए सत्ताणुकंपयाए से अंतरा चेव संधारिए) देखकर तुमने अपना वह पैर माणानुकंपासे, भूतानुकंपासे, जीवानुकंपासे और सत्त्वानुकंपासे, भावितान्तःकरण होकर बीच में ही उठाये रखा । ( णो चेव णं णिविखत्ते) नीचे नहीं रखा । सकल जीवों की अनुकंपा का नाम प्राणानुकंपा है। अनुकंपा शब्द का अर्थ दया है-दुःखा क्रान्त प्राणियों की रक्षा करने के अनुकूल जो चेष्टा की जाती है उसका नाम दया है। " यह सिद्धान्त है कि जितने भी प्राणी हैं वे सब सदा जीने के ही अभिलाषी हैं-मरने के नहीं। सब प्राणी सुख को ही चाहते हैं दुःख को नहीं--दुःख का नाश जिस तरह से हो उसी तरह के उपाय में वे सचेष्ट रहते हैं---अतः मरते हुए प्राणी मुझे मरणादि भय से छुडाना चाहिये--उन्हे पीडा नहीं पहँचानी चाहिये" इस प्रकार का जो हे मेघ! तुमने उस समय विचार किया--वही दया है।
और यही प्राणानुकंपा है। जो प्राण धारण से जिये, जीते हैं, और आगे जियेंगे-उनका नाम जीव है उनकी जो अनुकंपा है--वह जीवानुकंपा જોઈને તમે પગને પ્રાણાનુકંપાથી, ભૂતાનું કંપાથી છવાનું કપાથી અને સત્તાનું કપાથી અન્તઃ ४२९४थी भावित ४२ता म२०४ अयश्रीराज्यो. (गोचेव णं णिक्खित्त) नीय भूश्यो નહિ. સકળ જીવો પ્રત્યે અનુકંપ બતાવવી તે પ્રાણુનુકંપા છે. અનુકંપા શબ્દનો અર્થ દયા છે. દુઃખી પ્રાણીઓની રક્ષા કરવા માટે જે એગ્ય આચરણ કરવામાં આવે છે, તે દયા છે. “આ એક સિદ્ધાન્ત છે કે જગતમાં જેટલાં પ્રાણીઓ છે, તે બધાં હમેશાં જીવવાની જ અભિલાષા રાખે છે, મરવાની નહિ. બધાં પ્રાણુઓ સુખ છે છે, દુખ નહિ. દુઃખને જે રીતે વિનાશ સંભવી શકે તેના ઉપાયે તેઓ સતત કરતા જ રહે છે. એટલા માટે હે મેઘ ! “મરતા પ્રાણીને મૃત્યુ વગેરેના ભયથી મુકત કરવું જોઈએ ” આ જાતને વિચાર તમે તે વખતે કર્યો તેજ “દયા” કહેવાય છે, અને એજ બીજી રીતે પ્રાણુનુકંપા પણ કહી શકાય જે પ્રાણ ધારણ કરીને જીવ્યા, જીવે છે, અને જીવશે તેમનું નામ જીવ છે. તેમના પ્રત્યે જે અનુકંપા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧