________________
ज्ञाताधर्मकथाजसो सीहेणं' पुरुषसिंहेन पुरुषेषु सिंह इब रागद्वेषादिशत्रुपराजये दृष्टाद्भुतपराक्रमत्वात्, तेन 'पुरिसवरपुंडरीएणं' पुरुषवरपुण्डरीकेण-पुण्डरीकं कमलं, वरं च तत्पुण्डरीकं वरपुण्डरीकं प्रधानकमलं, पुरुषो वरपुण्डरीकमिवेत्युपमितसमासे पुरुषवरपुण्डरीकं तेन । भगवतो वरपुण्डरीकोपमा च विनिर्गताखिलाशुभमलीमसत्वात, सर्वैः शुभानुभावैः परिशुद्धत्वाच्च । यद्वा-यथा कमलं पङ्काजातमपि सलिले वर्द्धितमपिचोभयसम्बन्धमपहाय निर्लेपःसदा जलोपरि वर्तते, निजानुपमगुणगणवलेन सुरासुरनरनिकरशिरोधारणीभूतयाऽतिमहनीयपरमसुखास्पदं च भवति तथाऽयं भगवान् कर्मपङ्काज्जातो भोगाम्भोवद्धितोऽपि निर्लेपस्तदुभयमतिवर्तते, गुणसम्पदास्पदतया च केवलज्ञानादिगुणभावादखिलभव्य जनशिरोधारणीयो भवतीति। विशेषण से युक्त हुए हैं। रागद्वेष आदि अन्तरंग शत्रुओं को पराजित करने में प्रभुने अपना अदभुत पराक्रम प्रकट किया है इसलिये उन्हें पुरुषों में सिंह जैसा कहा गया है। भगवान "उत्तम पुण्डरीक (कमल) जैसे पुरुष थे, कारण उनकी आत्मा से अखिल अशुभरूप मली. नता सर्वथा निकल चुकी थी-तथा समस्त शुभानुभावरूप निर्मलतापूर्णरूप से बढ़ चुकी थी। अथवा-जिस प्रकार कमल पंकसे उत्पन्न होता है
और जल से बढ़ता है फिर भी वह इन दोनों से असंबन्धित होताहुआ बिलकुल निलिप्तबनकर सदा जल के ही ऊपर रहता है
तथा अपने अनुपमगुणगण के बल से सुर, असुर एवं नर निकरों द्वारा शिरोधार्य होकर अतिमाननीय गिना जाता है और परमसुख का स्थान माना जाता है, उसी तरह भगवान् भी कर्मरूप पंक से उत्पन्न हुए ओर भोगरूप जल से बढे-फिर भी इन से निर्लिप्त होकर वे इनसे सदा दूर ही रहे । और अन्त में केवल ज्ञानादि गुणों के आविर्भाव से वे सकल भव्यजनों के शिरोधार्य बन गये। सिंहवा हवामां माव्या छ. भगवान 'उत्तम पुण्डरीक' (श्वेत भ७) नेपा પુરુષ હતા. કેમકે તેમના આત્મામાંથી સંપૂર્ણ અશુભરૂપ માલિન્ય સર્વથા નીકળી ગયું હતું, તેમજ સકલ શુભાનુભાવરૂપ નિર્મળતા સંપૂર્ણરૂપમાં વૃદ્ધિ પામી હતી. અથવા જેમ કમળ કાદવમાંથી ઉદ્દભવે છે, જળથી વધે છે, છતાં તે આ બન્નેથી અસંબંધિત થઈને સર્વથા નિલિત બનીને હમેશાં પાણીની ઉપર જ રહ્યા કરે છે તેમજ પિતાના શ્રેષ્ઠ ગુણોના બળવડે સુર, અસુર અને નર સમૂહાવડે શિરોધાર્ય થઈને બહુજ સમ્માનનીય ગણવામાં આવે છે, અને અતિ સુખનું સ્થાન મનાય છે, એ જ રીતે ભગવાન પણ કર્મરૂપ કાદવમાંથી અવતર્યા, અને ભેગરૂપ પાણીથી વૃદ્ધિ પામ્યા, છતાં પણ તેઓ એમનાથી નિર્લિપ્ત થઈને એમનાથી હમેશ દૂર જ રહ્યા અને અંતે કેવળજ્ઞાન વગેરે ગુણોના આવિર્ભાવથી તેઓ બધા ભવ્યજંનેના શિરે ધાર્ય બન્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧