SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ३० ज्ञाताधर्मकथाङ्गमन्त्र ईहा-अवगृहीतविषयनिर्णयतर्कणा, षष्ठागसत्तारूप सामान्यज्ञानानन्तरं तद्ग सद्भूतार्थविशेषविचारणेत्यर्थः, यथा-'अत्रापि नगरोद्यानसमवसरण-धर्मकथाऋद्धिविशेष-भोगपरित्यागप्रव्रज्या-पर्याय श्रुतपरिग्रह-तपश्चरण-संलेखना-भक्तमत्याख्यानपादपोपगम-देवलोकगमन-सुकुलप्रत्यायातपुनर्बोधिलाभाऽन्त क्रियादयो विषयाः आख्याताः सन्ति तथाऽत्र उद्देशनकालाः,समुदेशनकालाः, पदानि, अक्षराणि, गमाः, पयार्याः, असाः, स्थावराः, जिनमज्ञप्ताः भावाः, आत्मा, चरणकरणप्ररूपणा वा केषां कीदृशाः कया रीत्या वर्णिताः सन्ति ?” इत्यादि विकल्पनम् । अवायः-ईहितविषयनिर्णयात्मकं ज्ञानम्, यथा-'अत्र नगरमभृतीनां चरण. करणप्ररूपणापर्यन्तानां सर्वेषां समावेशोऽवश्यं वर्तते' इति निश्चयकरणम् । धारणा-निश्चितार्थस्य कालान्तरेऽप्यविस्मरणम् यथा-'षष्ठागवर्णित सर्वपदार्थजातं परमदयालु श्रीसुधर्मस्वामिमुखाच्छूत्वा कालान्तऽराविस्मरणेन धारयिष्यामीति। विषयोंका वर्णन है या नहीं ? तथा उद्देशनकाल. समुद्देशनकाल पद अक्षर, गम, पर्याय, बस स्थावर जिन प्रज्ञप्तभाव, आत्मा, करया सत्तरी एवं चरणसत्तरी इन सबकी मरूपणामें से किन किन की प्ररूपणा हुई है किस रीति से हुई है। इस प्रकार से इस तरह का जो आत्मा में विकल्प उठता है वह ईहा ज्ञान है। ईहा ज्ञान के विषयभूत बने हुए पदार्थ का निर्णय रूप जो चोष होता है उसका नाम अवाय ज्ञान है-जैसे यह निश्चितरूप विचार दृढ होताहैकि इस अंग में नगर आदि समस्त पदार्थों का निर्णय अवश्य २ किया गया है । अवायज्ञान से निश्चित किये गये पदार्थ को कालान्तर में भी नहीं भूलना इसका नाम धारणा है जैसे जम्बूस्वामी के हृदय में ऐसा विचार વગેરે વિષયનું વર્ણન છે કે નહિ? તેમજ ઉદ્દેશકાળ, સમુદ્રેશનકળપદ, અક્ષર, ગમ, પર્યાય, ત્રસ, સ્થાવર, જિન પ્રભાવે, આત્મા, કરણસિત્તરી અને ચરણ સારી આ બધાની પ્રરૂપણ થઈ છે, કેવી થઈ છે, ક્યા પ્રકારે થઈ છે. આ પ્રમાણે આત્મામાં જે વિકલ્પ ઉદ્દભવે છે, તે ઈહિ જ્ઞાન છે, ઈહા જ્ઞાનના વિષયભૂત બનેલ પદાર્થનું નિર્ણયરૂપ જે જ્ઞાન થાય છે, તેનું નામ અવાય જ્ઞાન છે. જેમ નિશ્ચિત પણે આ વિચાર મકકમ હોય છે કે આ અંગમાં નગર વગેરે બધા પદાર્થોનો નિર્ણય ચોક્કસ કરવામાં આવ્યું છે. અવાયજ્ઞાનથી નક્કી કરેલા પદાર્થને કાળાન્તરમાં પણ ન ભૂલી જવું એનું નામ ધારણું છે. જેમકે જમ્મુ સ્વામીના હૃદયમાં એ વિચારે છે કે છઠ્ઠી અંગમાં વર્ણવેલા બધા પદાર્થોને શ્રી સુધર્મા સ્વામી મહારાજના મુખકમલમાંથી શ્રવણ કરીને હું શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy