SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञाताधर्मकथाङ्गसूत्रे 'कोलावणधाईए' क्रीडनधात्र्या-क्रीडनं खेलन कारयति या, साक्रीडनधात्री, तया३ 'अकधाईए' अङ्कधाव्या-अङ्क: उत्सङ्गः 'गोद'इति भाषायाम् तत्र दधाति स्थापयति या सा-अङ्कधात्री, पञ्चमी,तया४ 'परिन्गहिए' इत्यनेन सम्बन्धः । एवं च एकैका'धात्रीकरण कारणभेदेन द्वि प्रकारा भवति तद्यथा-या स्वयं स्तन्यं पाययति सा करणरूपा प्रथमा, रोगादिकारणे सति याऽन्यधात्रीद्वारेण स्तन्यं पाययति सा कारणरूपा द्वितीया, रोगावस्थायां दुग्धपाने बालकस्य शरीरबुद्धि प्रभृ: तीनां महतीहानिर्भवति, एवं मण्डनधा यादिषु सर्वत्र विभावनीयम् । अन्या. भिश्च बहुभिः अनेकाभिः, 'सुजाहि' कुब्जाभिः, 'चिलाइयाहिं' किरातिइन में जो धपिलानेवाली धाय थी वह क्षीरधात्री, अलंकार पहिराने वाली जो धाय थी वह मंडन धात्री, स्नान कराने वाली जो धाय थी वह मज्जनधात्री. खेलखिलाने वाली जो धाय थी वह क्रीडनधात्री तथा गोद में लेने वाली जो धाय थी वह अंधात्री थी। ये पांच धाये मेधकुमार की लालन पालन पोषण के लिये श्रेणिक राजाने नियुक्त की थी। कारण और कारण के भेद से ये पांचों धाये दो दो प्रकार की कही गई हैं। जैसे-जो बालक को स्वयं अपने स्तनों का दूध पिलातो है वह करणरूप प्रथम धात्री है-तथा रोग आदि अवस्था में जो स्वयं का दृध तो पिलाती नहीं है किन्तु दूसरी धाय से दूध पिलवाती है वह कारणरूप द्वितीय क्षीरधाय है हैं। रोग आदि में बालक को दूध पीलाना उसकी बुद्वी आदि की हानि का एक बड़ा भारी कारण माना जाता है। इसलिये वह स्वयं का उस अवस्था में दूध नहीं पिलाती है किन्तु इसरो धाय से उसके लिये दध पिलवाती हैं। इसी तरह मंडनधात्री आदिके भी भेदों का विवरण जानना चाहिये। यह मेघकुमार (अन्नाहि य बहूहिं खुजाहिं, चिलाइयाहिं ધાત્રી હતી તે ક્ષીરધાત્રી, સ્નાન કરાવનાર ધાત્રી મજ્જનધાન્ની, રમત રમાડનારધાત્રી કીડનધાત્રી તેમજ અંકમાં લેનારધાત્રી અંકધાત્રી હતી. એ પાંચ ધાત્રીઓ શ્રેણિક રાજાએ મેઘકુમારના પાળવા પિોષવા માટે નિયુકત કરી હતી. કારણ અને કરણના ભેદ દ્વારા આ પાંચ ધાત્રીઓ બબ્બે પ્રકારની કહેવામાં આવી છે. જેમ કે-જે વખતે બાળકને પિતાના સ્તનનું દૂધ પીવડાવે છે તે કારણરૂપ પ્રથમ ધાત્રી છે. તેમજ બીમાર અવસ્થામાં જે પિતાનું દૂધ પીવડાવતી નથી, પણ બીજી ધાત્રીથી દૂધ પીવડાવે છે તે કરણરૂપ બીજી ક્ષીરધાત્રી છે. બિમાર અવસ્થામાં બાળકને દૂધ પીવડાવવું એ બાળકની બુદ્ધિ વગેરેના માટે હાનિકારક ગણાય છે, તેથી એવા સમયે તે પિતાનું દૂધ પિવડાવતી નથી પણ બીજી ધાત્રીથી તેને દૂધ પીવડાવે છે. આ પ્રમાણે જ મંડળ यात्री वगेरेन लेह भने उपमेहानु विव२९युनेस. मेधभार (अन्नाहिं य શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy