________________
प्रमेयचन्द्रिका टीका श०४१ उ. ३ राशियुग्मद्वापरयुग्मनैरथिकोत्पत्तिः
७२५
भवन्ति किमिति प्रश्नः, उत्तरमाह - 'जो इणट्ठे समतें' नायमर्थः समर्थः । ' एवं तेओएणवि समं एवं कलिओगेण वि समं' एवमेव त्र्योजेनापि समम्, एत्रमेव कल्योजेनापि समं प्रश्नं कृत्या उत्तरणीयमिति । 'सेसं जहा पढमुद्देसए जाव वैमाणिया ' शेषं परिमाणातिरिक्त सर्व यथा मथमोदेशके वैमानिकान्त पर्यन्तं कथितं तथैवा त्रापि ज्ञातव्यम् । सेवं भंते! सेवं भंते! त्ति' तदेव भदन्त ! तदेव भदन्त ! इति || इति श्री - विश्वविख्यात जगद्द्दल्ल भादिपद भूषित बालब्रह्मचारि - 'जैनाचार्य ' पूज्यश्री - घासीलालवतिविरचितायां "श्री भगवती सूत्रस्य " प्रमेयचन्द्रिकाख्यायां व्याख्यायां एकचत्वारिंशत्तमे राशियुग्मशत के तृतीयोदेशकः समाप्तः ||४२ (३ || कहते हैं । ' णो णट्ठे समट्ठे' हे गौतम ! यह अर्थ समर्थ नहीं है । 'एव' तेओएण वि समं एवं कलिओगेण वि सम" इसी प्रकार से योज के साथ भी और इसी प्रकार से कल्पोज के साथ भी प्रश्न करके उत्तर कह लेना चाहिये। 'सेस' जहा पढमुद्देसए जाव वैमाणिया ' परिमाण के अतिरिक्त और सब कथन प्रथमोद्देशक में जैसा वैमानिकों तक कहा गया है वैसा ही यहां पर कह लेना चाहिये । 'सेव' भते ! सेव भते । ति' इन पदों का अर्थ पूर्वोक्त जैसा ही है।
॥४१ वें राशियुग्म शतक में तृतीय उद्देशक समाप्त ४१-३ ॥
હાય છે, ત્યારે શું તેઓ દ્વાપરયુગ્મ રૂપ હોય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હૈ ગૌતમ ! આ અથ બરાબર નથી. આજ રીતે Àાજની સાથે પણુ અને આજ રીતે કલ્પેાજના સંબ ંધમાં પ્રશ્નો કરીને ઉત્તર વાકયા ही सेवा लेखे. 'सेस' जहा पढमुद्देसए जाव वैमाणिया परिमाणुना उथन શિવાય બાકીનું સઘળું કથન પહેલા ઉદ્દેશામાં કહ્યા પ્રમાણે વૈમાનિકા સુધીના કથન પન્ત કહેલ છે. એજ પ્રમાણે અહિયાં પણ કહેવુ જોઇએ.
'सेव भंते ! सेव भवे ! त्ति' हे भगवन् आप देवानुप्रिये या विषयभां જે પ્રમાણે કહેલ છે, તે સઘળું કથન સ`થા સત્ય જ છે. હે ભગવન્ આપ દેવાનુપ્રિયનું संघ કથન સત્ય જ छे. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને વંદના કરી તેઓને નમસ્કાર કર્યાં વદના નમસ્કાર કરીને તે પછી સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા પેાતાના સ્થાન પર બિરાજમાન થયા. શાસૂ૦૧૫
ત્રીજો ઉદ્દેશે। સમાપ્ત ।।૪૧-૩૫
શ્રી ભગવતી સૂત્ર : ૧૭