________________
भगवतीसूत्र 'चरमचरम समय कडजुम्प्रवडजुम्म एगिदिया णं भंते ! को उववज्जति' चरमचरमसमय कृतयुग्मकृतयुग्मै केन्द्रियाः खलु भदन्त ! कुत उत्पयन्ते ? चरमाश्च ते विवक्षितसंख्यानुभूतेश्वरमसमयत्तित्वात्, चरमसमया मरणसमयवर्तिनः, इत्थंभूता एकेन्द्रिया चरमचरमसमयकृतयुग्मकृतयुग्मै केन्द्रिया इति कथ्यते एतेषा मुत्पादः कुत इति प्रश्नः, उत्तरयति-अतिदेशद्वारेण-'जहा' इत्यादि 'जहा चउत्थो उदेसओ तहेव' यथा चतुर्थ उद्देशक स्तथैव एतच्छतकीय चतुर्थों. देशके यथा कथितं तदिहापि तथैव सर्व ज्ञातव्यमिति, सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं भदन्त ! इति, हे भदन्त ! चरमचरमसमय कृतयुग्म
'चरम चरम क डजुम्म कडजुम्म एनिदियाणं भंते ! को उववज्जंति' हे भदन्त ! चरम चरम समयवर्ती कृतयुग्म कृतयुग्म राशिरूप एकेन्द्रिय जिव किस स्थान विशेष से आकर के उत्पन्न होते हैं ? विवक्षित संख्याकी राशिके अनुभव के अन्तिम समय में वर्तमान होने से चरम और मरण समयवर्ति होनेसे चरमवाले ऐसे जो कृतयुग्म कृतयुग्म राशिप्रमित एकेन्द्रिय जीव हैं वे चरमचरमसमयकृतयुग्म कृतयुग्म एकेन्द्रिय जीव हैं । इनका जन्म कहां से आकर के होता है ? इस प्रश्न के उत्तर में अतिदेश द्वारा गौतम को समझाते हुए प्रभुश्री कहते हैं-'जहा चउत्यो उद्देसओ तहेव' हे गौतम ! इसी शतकके चतुर्थ उद्देशक में जमा कहा गया है वैसा ही वह सब यहां कह लेना चाहिये ! 'सेवं भंते ! सेवं भंते !त्ति' 'हे भदन्त ! चाम
सभा उद्देश न। प्रारम'चरम चरम कडजुम्मकडजुम्म एगि दियाण भ ते ! को उबजेति, .
હે ભગવન ચરમ ચરમ સમયમાં રહેનારા કૃતયુમ કૃતયુગ્મ રાશિરૂપ એકેન્દ્રિય જીવો ક્યા સ્થાન વિશેષથી આવીને ઉત્પન્ન થાય છે? વિવક્ષિત સંખ્યાની રાશિના અનુભવના છેલલા સમયમાં રહેનારા હવાથી ચરમ અને મરણ સમયમાં રહેવાવાળા હોવાથી ચરમ સ યવાળા એવા જે કૃતયુમ કતયુગ્મ એકેન્દ્રિય જીવો છે, તેઓ ચરમ ચરમ કૃતયુમ કૃતયુગ્મ શશી વાળા એકેન્દ્રિય જીવે છે, તેઓ ચરમ ચરમ સમય કૃયુગ્ય કૃતયુમ એકે. દ્રિય જીવે છે. તેઓને જન્મ ક્યાંથી આવીને થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં અતિદેશ-ભલામણથી પ્રભુશ્રી ગૌતમસ્વામીને કહે છે કે-હે ગૌતમ ! આ પાંત્રીસમા શતકના ચોથા ઉદ્દેશામાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે, એજ પ્રમાણેનું તે સઘળું કથન અહિયાં પણ સમજવું જોઈએ.
શ્રી ભગવતી સૂત્ર : ૧૭