SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२९ उ.१ सू०१ पापकर्मसंपादननिष्ठापननिरूपणम् २९ इति तृतीयः३ । 'तत्थ णं जे ते विसमाउया विसमोववन्नगा' तत्र खलु ये जीवा विषमायुष्काः विषमोपपन्नकाः 'तेणं पावं कम्मं विसमायं पर्विसु विसमायं निर्विसु' ते खलु जीवाः पापं कर्म विषमतया पास्थापयन् विषमतया न्यस्था. का प्रारम्भ भिन्न-भिन्न समयमें करते हैं पर उसका अन्त एक ही साथ करते हैं । 'तत्य णं जे ते विसमाउया विसमोवचनगा 'तथा-जो जीव भीन्न-भिन्न समय में आयुष के उदयवाले होते हैं, और भिन्न-भिन्न समय में परभव में उत्पन्न हुए होते हैं 'तेणं पावं कम्मं विसमायं पट्टविसु विसमायं निविसु ऐसे वे जीव पापकर्म को भोगने का प्रारम्भ भिन्न-भिन्न समय में करते हैं और उसका अन्त भी भिन्न-भिन्न समय में करते हैं। यहां ऐसी शंका हो सकती है कि जो तुम ऐसा कहते हो कि उदय की अपेक्षा जिनकी आयु समान है और जो परभव में सोथ-साथ उत्पन्न हुए हैं ऐसे वे जीव पापकर्म का भोगना साथ-साथ प्रारम्भ करते हैं और साथ-साथ ही उसका अन्त करते हैं-सो ऐसा यह कथन आयुकर्म को लेकर ही बन सकता है पापकर्म को लेकर नहीं-अतःपापकर्म का भोगना एक साथ और एक साथ उसका विनाश होना यह आयुकर्म के उदय की अपेक्षावाला कैसे हो सकता है ? सो इसका उत्तर इस प्रकार से हैकर्मों का हुदय या क्षय भवापेक्ष होता है और भव आयुकर्म के साथे । ४२ छे. 'तत्थ णं जे ते विसमाउया विसमोववन्नगा' तथा २ । જુદા-જુદા–સમયમાં આયુષ્યના ઉદયવાળા હોય છે, અને જુદા જુદા સમયમાં ५२ममा उत्पन्न ये डाय छे. वेण पाव कम्म विसमाय' निविंस' એવા તે જ પાપકર્મને ભોગવવાનો આરંભ જુદા-જુદા સમયમાં કરે છે, અને તેને અંત પણ જુદા જુદા સમયમાં કરે છે, - આ કથનમાં એવી શંકા થઈ શકે છે. કે જે એવું કહેવામાં આવ્યું કે ઉદયની અપેક્ષાએ જેઓનું આયુષ્ય સમાન છે, અને જેઓ પરભવમાં એકી સાથે ઉત્પન્ન થયા છે, તે જે પાપકર્મો ભોગવવાનો પ્રારંભ એક સાથે કરે છે, અને એક સાથે તેનો અંત કરે છે.–તે આ પ્રમાણેનું કથન આયુ કર્મને લઈને જ બની શકે છે. પાપકર્મના સંબંધમાં બની શકતું નથી. તેથી પાપકર્મ ભેગવવાનું એક સાથે અને તેને વિનાશ એક સાથે હેવાનું આયુકર્મના ઉદયની અપેક્ષાથી કેવી રીતે થઈ શકે છે ? તેને ઉત્તર આ પ્રમાણે છે-કમેને ઉદય અથવા ક્ષય ભવની અપેક્ષાથી હેય છે, અને ભવ શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy