SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ३० भगवतीस्त्रे आधीन होता है, इसलिये आयुकर्म को आधीन करके ऐसा कथन विरुद्ध नहीं पड़ता है। इसीलिये ऐसा कहा गया है कि जो जीव समान आयुवाले हैं और समोपपन्नक हैं वे जीव पापकर्म को भोगना एक साथ प्रारम्भ करते हैं और एक साथ ही उसका विनाश करते हैं१ । तथा-'तत्य ण जे सनाउया विसमोववन्नगा तेणं पावं कम्मं समायं पट्टविंसु विसमायं निविसु' ऐसा जो द्वितीय भंग के विषय में उत्तर दिया गया है, उसका तात्पर्य ऐसा है कि जिनजीवों की आयु समान है-समानकाल में आयुके उद्यवाले हैं-पर जुदे-जुदे समय में परभव में उत्पन्न हुए हैं वे मरणकाल की विषमता से पापकर्म को वेदन यद्यपि आयुष्कर्म के विशेषोदय से संपाद्य होने के कारण एक साथ करने पर भी उसका निष्ठापन बिनाश-भिन्न काल में करते हैं। तथा-'तत्थ जे ते विममाउया समोववनगा, तेणं पावं कम्मं विसमाय पविसु समायं निर्विसु' ऐसा जो तृतीय भंग के विषय में उत्तर दिया गया है-सो उसका तात्पर्य ऐसा है कि जो जीव विषमकाल में-भिन्न भिन्न समय में आयुके उदयवाले हैं पर परभव में एक ही साथ उस्म हुए हैं ऐसे वे जीव पापकर्म को भोगना भिन्न-भिन्न समय में આયકમને આધીન હોય છે. તેથી આયુકર્મને આધીન કરવાથી આ કથન વિરૂદ્ધ થતું નથી. તેથી એવું કહેવામાં આવ્યું છે કે-જે જીવ સમાન આયુષ્ય વાળા હોય છે, અને સાથે જ ઉત્પન્ન થવાવાળા હોય છે, તેવા જ એકી સાથે પાપકર્મ ભેગવવાને પ્રારંભ કરે છે-અને એકી સાથે તેનો વિનાશ ४२. १, तथा 'तत्थ णं जे समाउया विसमोववन्नगा तेणं पाव कम्म समाय पदविंसु विनमाय निर्विसु' मा प्रभावना भी मन सधमा उत्तर આપવામાં આવ્યો છે. તેનું તાત્પર્ય એ છે કે-જે જેનું આયુ સમાન છે. સમાનકાળમાં આયુના ઉદયવાળા છે, પરંતુ જુદા જુઠા સમયમાં પરભવમાં ઉત્પન્ન થયા છે, તેઓ મરણ કાળના વિષમ પણાથી પાપકર્મનું વેદન-જોકે આયુષ્ય કર્મના વિરોદયથી સંપાદિત થવાને કારણે એકી સાથે કરવાથી तन विनाश हो । समयमा ४२ छ. तथा 'तत्थ णं जे ते विसमाउया समोववन्नगा, वेणं पाव कम्न विसमायौं पटुविसु समाय निद्रविसु' मा शत જે ત્રીજા ભંગના સંબંધમાં ઉત્તર આપે છે, તેનું તાત્પર્ય એ છે કે-- જે જી વિષમ કાળમાં એટલે કે જુદા જુદા સમયમાં આયુકર્મના ઉદયવાળા છે, પરંતુ પરભવમાં એટલે કે બીજા ભવમાં એકી સાથે જ ઉત્પન થયા છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy