________________
प्रमेयचन्द्रिका टीका श०३४ अ. श. ७ नीललेश्य-भवसिद्धिकै केन्द्रिया: ४९१ व्यम्, नवरं पूर्वं यत्र कृष्णलेश्यपदं दत्तं वासस्थाने इह नीलकेश्पपदं देयम्, अन्यत्सर्वं पूर्ववदेव ज्ञातव्यमिति । तथा तत्र यथा एकादशो देशकाः कथिताः तथा अत्रापि एकादशोदेशकाः कथयितव्या, इति सप्तमं शवम् ' एवं काउलेस्स भवसिद्धिय एगिदिएहि वि अट्टमं सयं एवं कापोतलेश्य भवसिद्धिय के केन्द्रियैरपि अष्टम शतं ज्ञातव्यम्, नवरं नीललेश्य-स्थाने कापोतलेपदं देयम् अत्रापि पूर्ववदेव एकादशोदेशका ज्ञातव्याः प्रकारस्तु सर्वत्र पूर्व
सातवां शतक नीललेइयावाले भवसिद्धिक एकेन्द्रियों के सम्बन्ध में कह लेना चाहिये । परन्तु इस सप्तम शतक में पूर्व शतक की अपेक्षा यही विशेषता है कि इस शतक मे जैसा कि पूर्व शतक में जहां कृष्ण लेश्यापद दिया गया है । उस जगह नीललेश्यापद रखना चाहिये । बाकी का और सब कथन पहिले के जैसा ही जानना चाहिये । तथा जिस रीति से वहां ११ उद्देशक कहे गये उसी रीति से यहां पर भी ११ उद्देशक कहलेना चाहिये | ॥०१॥
सप्तम एकेन्द्रिय शतक समाप्त ॥ ३४-७॥ तीसवे शतक के आठवां एकेन्द्रिय शतक
' एवं ' काउलेस्स भवसिद्धिय एगिदिए हि वि अट्ठम सय' इत्यादि टीकार्थ - इसी रीति से कापोतलेइयावाले भवसिद्धिक एकेन्द्रियों के सम्बन्ध में भी आठवां शतक कह लेना चाहिये । परन्तु नीललेश्य
પ્રમાણે સાતમું શતક નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઈન્દ્રિયવાળાઓના સંબંધમાં કહેવુ જોઈએ. પરંતુ આ સાતમા શતકમાં પહેલા શતક કરતાં એ ભિન્નપણુ` છે કે આ શતકમાં પહેલાના શતકામાં જ્યાં કૃષ્ણુલેશ્યા પદ આપવામાં આવેલ છે. ત્યાં નીલલેસ્યા પદ મૂકીને કહેવુ જોઈએ. માકીનુ ખીજું સઘળું કથન પહેલા કહ્યા પ્રમાણે જ સમજવું જોઈ એ તથા જે પ્રમાણે ત્યાં અગીયાર ઉદ્દેશાઓ કહેવામાં આવ્યા છે, એજ પ્રમાણે અહિયાં પશુ અગિયાર ઉદ્દેશાઓ કહેવા જોઇએ.
"સાતમું શતક સમાપ્ત શા૩૪-ગા આઠમા એકેન્દ્રિય શતકના પ્રાર'ભ—
'ए' काउलेस्स भवसिद्धिय एगिदिएहिं वि अट्ठम सय" त्यिाहि अर्थ- આ નીલલેશ્યાવાળા ભવસિદ્ધિક એકઇન્દ્રિયવાળાઓના સખ ધમાં કહેલ રીત પ્રમાણે કાપાતલેશ્યાવાળા ભવસિદ્ધિક એકેન્દ્રિયાના સંબધમાં પશુ આઠમુ શતક કહેવું જોઇએ. પર’તુ નીલકેશ્યા એ પદના સ્થાને કાપાત
શ્રી ભગવતી સૂત્ર : ૧૭