SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे ते खलु भदन्त ! नारका जीवाः कथं परभवायुष्कं प्रकुन्ति ? गौतम ! अध्यवसा. ययोगनिर्वर्तितेन करणोपायेन, एवं खलु ते नारकाः परभवायुष्कं प्रकुर्वन्ति । तेषां नारकाणां खलु भदन्त ! कथं गतिः प्रवर्तते ? गौतम ! आयुःक्षयेण भवक्षयेण स्थितिक्षयेण एवं खलु तेषां नारकाणां गतिः प्रवर्तते । ते खलु नारकजीवाः किमात्मद्धयों समुत्पद्यन्ते परद्धर्था वा समुत्पद्यन्ते ? गौतम ! आत्मद्धा समुत्पधन्ते नो परद्धर्या समुत्पद्यन्ते । ते खलु भदन्त ! नारकाः किमात्मकर्मणा समुत्पद्यन्ते परकर्मणा वा समुत्पद्यन्ते ? गौतम! आत्मकर्मणा समुत्पद्यन्ते नो परकर्मणा समु. त्पद्यन्ते। ते खलु भदन्त ! नारकाः किमात्मप्रयोगेण उत्पद्यन्ते? परमयोगेण उत्पशीघ्र गतिका विषय होता है। हे भदन्त ! नारक जीव परभवीय आयुएक का बन्ध कैसे करते हैं ? गौतम! अध्यवसाय योग से निवर्तित करणोपाय से वे नारक परभव की आयुष्य का वध करते हैं । अर्थात् हिंसादि अशुभ परिणाम से नारक आयुष्य का बन्ध करते हैं । हे भदन्त ! उन नारकों की गति किस कारण से होती है ? हे गौतम ! उन नारक जीवों की गति आयु के क्षपसे, भव के क्षय से और स्थिति के क्षय से होती है। वे नारक जीव क्या आत्मद्धि से उत्पन्न होते हैं ? या परद्धि से उत्पन्न होते हैं। हे गौतम! वे नारक जीव आत्मद्धि (आत्म शक्ति) से उत्पन्न होते हैं परचि से उत्पन्न नहीं होते हैं । हे भदन्त ! वे नारक क्या आत्मकर्म से उत्पन्न होते है ? या परकर्म से उत्पन्न होते हैं ? गौतम वे नारक आत्मकर्म से उत्पन्न होते हैं, परकर्म से उत्पन्न नहीं होते है हे भदन्त ! वे नारक क्या आत्मप्रयोग से उत्पन्न होते है ? या परप्रयोग से उत्पन्न होते हैं ? हे તેઓની શીધ્રગતિનો વિષય એ જ હોય છે. હે ભગવન નારક જીવ પરભવના આયુષ્યને બંધ કેવી રીતે કરે છે? હે ગૌતમ! અધ્યવસાય વેગથી નિવર્તિત કરવાના ઉપાયથી તે નારકે પરભવ આયુષ્યને બંધ કરે છે. અર્થાતુ હિંસા વિગેરે અર્થાત્ પ્રાણાતિપાત વિગેરે અશુભ પરિણામથી નારક આયુને બંધ કરે છે. હે ભગવન તે નારકેની ગતિ કયા કારણથી થાય છે? હે ગૌતમ ! તે નારક જીની ગતિ આયુને ક્ષયથવાથી ભવને ક્ષય થવાથી અને સ્થિતિને ક્ષય થવાથી થાય છે. તે નારક છ આત્માદ્ધિથી ઉત્પન્ન થાય છે? અથવા અન્યની ઢિથી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! તે નારક છ આત્માદ્ધિ (આત્મ શક્તિ)થી ઉત્પન્ન થાય છે. અન્યની શકિતથી ઉત્પન્ન થતા નથી, હે ભગવન તે નારકે શુ આત્મકમથી ઉત્પન્ન થાય છે ? અથવા પરકમથી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! તે નારકે આત્મકર્મથી ઉત્પન્ન થાય છે, પ૨ કર્મથી ઉત્પન થતા નથી, હે ભગવન તે નારકે શું આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે? શ્રી ભગવતી સૂત્ર : ૧૭
SR No.006331
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 17 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages803
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy