SearchBrowseAboutContactDonate
Page Preview
Page 676
Loading...
Download File
Download File
Page Text
________________ ६६२ भगवतीसूत्रे चतुर्भङ्गका प्रश्नः पृच्छया संगृह्य ते । भगवानाह-गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'अत्थेगइए एवं जहेब पढमोदेसए' अस्त्येकक एवं यथैव प्रथमोद्देशके 'पढमवितिया भंगा भाणियन्या सम्वत्थ जाव पंचिंदियतिरिक्खजोणियाणं' प्रथमद्वितीयौ भङ्गौ भणितव्यों सर्वत्र यावत् पञ्चेन्द्रियतिर्यग्योनिकानां तदयमर्थः हे गौतम ! कश्चिदेकोऽचरमनारकः पापं कर्म अबध्नात् बध्नाति भन्स्यति ? पापकर्म का पन्ध करता है ? और भविष्यत् काल में भी क्या वह पापकर्म का बंध करेगा? इत्यादि क्रम से यहाँ चार भंगो वाला प्रश्न गौतमस्वामीने प्रभुश्री से किया है, इसके उत्तर में प्रभुश्री गौतम स्वामी से कहते हैं-'गोयमा! अत्थेगइर एवं जहेव पढमोद्देसए.' हे गौतम ! कोई एक अचरम नैरयिक ऐसा होता है जो पापकर्म का बंध कर चुका होता है, वर्तमान में भी वह पापकर्म का बन्ध करता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करने वाला होता है, तथा-कोई एक अचरम नैरयिक ऐसा होता है, जो भूतकाल में पापकर्म का बंध कर चुका होता है, वर्तमान में भी वह पापकर्म का बन्ध करता है पर भविष्यत् काल में वह पापकर्म का बन्ध नहीं करता है। इस प्रकार से प्रथम उद्देशक में कहे गये प्रथम द्वितीय भंग यहां भणितव्य हैं। और ये दो भंग यावत् पश्चेन्द्रिय तिर्यग्योनिक तक यहां भणितव्य हुए हैं। यहां यावत्पद से 'अचरम भवनपति, पृथिवी अप, तेजः, वायु, वनस्पति, दोइन्द्रिय, तेइन्द्रिय, चौइन्द्रिय इन सब का બંધ બાંધે છે? અને ભવિષ્ય કાળમાં પણ તે પાપકર્મને બંધ બાંધશે? આ પ્રકારથી અહિયા ચાર ભંગાત્મક પ્રશ્ન ગૌતમસ્વામીએ પ્રભુશ્રીને પૂછેલ छ. सा प्रश्न उत्तरमा प्रभुश्री गौतमामान छ --गोयमा! अत्थे. गइए एवं जहेव पढमउद्देसए' 3 गौतम ! मे मयम २यि सवा હોય છે કે-જે ભૂતકાળમાં પાપકર્મનો બંધ કરી ચૂકેલ હોય છે. વર્તમાનમાં પણ તે પાપકર્મને બંધ કરે છે, અને ભવિષ્યમાં પણ તે પાપ કર્મને બંધ કરવાનું હોય છે. તથા એક અચરમ નારક એ હોય છે. કે-ભૂતકાળમાં તેણે પાપકર્મને બંધ કર્યો છે. વર્તમાન કાળમાં પણ તે પાપ કર્મને બંધ કરે છે. પરંતુ ભવિષ્યકાળમાં તે પાપ કર્મને બંધ કરતું નથી. આ રીતે પહેલા ઉદેશામાં કહલા પહેલે અને બીજે એ બે અંગે અહિયાં સ્વીકાર્યો છે. અને આ બે ભંગ યાવત્પન્દ્રિયતિય ચાની સુધી અહિયાં કહેવાના છે આજ પ્રમાણે યાવા૫દથી “અચરમ, ભવનપતિ પૃથ્વી, અ૫, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇંદ્રિય છે, ચાર ઇંદ્રિયવાળા જી આ બધા ગ્રહણ કરાયા છે. આ તમામના શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy