SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२६ उ.१ सू०२ नैरयिकबन्धस्वरूपनिरूपणम् ५५७ न मन्त्स्यति ४ इति प्रश्नः, उन्नेयः, गौतम ! अस्त्येककः असुरकुमारः पाप कर्म अबध्नात् बध्नाति भन्स्यति, अस्त्येककोऽवनात् वध्नाति न मन्त्स्यतीत्याकारको द्वौ भङ्गो उत्तरे पठनीयौ, पूर्वापेक्षया यद्वैलक्षण्यं तदाह-'नवरं' इत्यादि, 'जवर तेउलेस्सा इथिवेषगपुरिसवेषगा य अमहिया' नवरं तेजोलेश्या सीवेदक पुरुषवेदकावाभ्यधिकाः लेश्यायां तेजोलेश्याः तथा स्त्रीवेदकाः पुरुषवेदकाथावर्तमान काल में वह पापकर्म का बन्ध करता है ? और भविष्य काल में वह पापकर्म का बन्ध नहीं करेगा ? अथवा भूतकाल में उसने पापकर्म का वध किया है ? वर्तमान में वह पापकर्म का बन्ध नहीं करता है ? भविष्यत् काल में वह पापकर्म का बन्ध करेगा? अथवा भूतकाल में ही उसने पाप कर्म का धन्ध किया है ? वर्त. मान में वह पापकर्म का बन्ध नहीं करता हैं ? और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध नहीं करेगा ? क्या ऐसे ये चार भंग असुर कुमारदेव के होते हैं ? इस प्रश्न के उत्तर में प्रभुश्री कहते हैंगौतम ! असुरकुमारों में कोई एक असुरकुमार ऐसा होता है कि जिसने पूर्व में पापकर्म का बन्ध किया होता है, वर्तमान में वह पाप. कर्म का बन्ध करता है और भविष्यत् काल में भी वह पापकर्म का बन्ध करेगा ? तथा-असुरकुमारों में कोई एक असुरकुमार ऐसा होता है कि जिसने पूर्व काल में पापकर्म का बन्ध किया है वर्तमान में वह पापकर्म का बन्ध करता है पर भविष्यत् में वह पापकर्म का बन्ध नहीं करेगा, इस प्रकार के ये दो भंग ही यहां होते हैं। 'नवरं तेउलेस्सा, તે પાપકર્મને બંધ નથી કરતે? અને ભવિષ્યમાં તે પાપકર્મને બંધ કરશે ? અથવા ભૂતકાળમાં જ તેણે પાપકર્મને બંધ કર્યો છે? વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ નથી કરતો ? અને ભવિષ્ય કાળમાં તે પાપ કર્મ બંધ નહીં કરે? આ પ્રમાણેના આ ચાર ભંગે અસુરકુમાર દેવેને હોય છે. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! અસુરકુમારેમાં કેઈ એક અસુરકુમાર એવા હોય છે, કે–જેણે પૂર્વકાળમાં પાપ કર્મને બંધ કર્યો હોય છે. વર્તમાન કાળમાં તે પાપ કર્મને બંધ કરતે રહે છે. અને ભવિષ્ય કાળમાં પણ તે પાપકર્મને બંધ કરશે. તથા અસુરકુમારેમાં કઈ એક અસુરકુમાર એવા હોય છે કે-જેણે પૂર્વકાળમાં પાપકમને બંધ કર્યો હોય છે, વર્તમાન કાળમાં તે પાપકર્મને બંધ કરે છે. અને ભવિષ્યમાં તે પાપકર્મને બંધ નહીં કરે. આ રીતે આ બે ભંગ જ આ અસુરકુમારને શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy