SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२५ उ.७ सू०३ द्वादश कालद्वारनिरूपणम् ३०१ सद्भावं च प्रतीत्य नो सुषमसुषमाकाले भवेत् सामायिकसंयतः, नो वा सुषमाकाले भवेत् किन्तु सुषमदुःषमाकाले भवेतू दुःषमसुषमाकाले भवेत् दुःषमाकाले वा भवेत् नो दुःषमदुःषमाकाले भवेत् संहरणं प्रतीत्य तु अन्यतरस्मिन् सर्वस्मिन् काले एव भवेत् सामायिमसंयतः। यदि उत्सर्पिणीकाले भवेत् सामायिकसंयतस्तदा किं दुष्षमदुष्षमाकाले भवेत् १ दुष्षमाकाले वा भवेत् दुःषमसुषमाकाले भवेत् ३ सुषमदुष्षमा काले वा भवेत् ४ सुषमाकाले भवेत् ५ सुषमसुषमाकाले वा ६ भवेदिति प्रश्नः, हे गौतम ! जन्मापेक्षया नो दुःषमदुष्षमाकाले भवेत् किन्तु काल में होता है ? अथवा दुःषमाकाल में होता है ? अथावा दुष्षमदुष्षमा काल में होता है ? इस प्रकार का यह प्रश्न है । इसके उत्तर में प्रभुश्री कहते हैं-हे गौतम ! जन्म और सद्भाव को आश्रित करके सामायिक संयत सुषमसुषमाकाल अर्थात् पहिले आरे में नहीं होता है। सुषमाकाल द्वितीय आरे में नहीं होता है किन्तु सुषमदुःषमाकाल तीसरे आरे में होता है, दुःषमसुषमाकाल में होता है । दुःषमाकाल में होता है। पर वह दुःषमदुषमाकाल में नहीं होता है सहरण की अपेक्षा करके तो वह हर एक काल में हो सकता है। यदि वह उत्सर्पिणीकाल में होता है तो क्या वह दुषमदुष्षमाकाल में होता है ?१ अथवा दुषमा. काल में होता है ? २ अथवा दुःषमसुषमाकाल में होता है ? ३, अथवा सुषमदुष्षमाकाल में होता है ? ४, अथवा सुषमाकाल में होता है ? ५, अथवा सुषमसुषमाकाल में होता है ! ६ इस प्रश्न के उत्तर में प्रमुश्री कहते हैं-हे गौतम ! जन्म को अपेक्षा से वह सामायिकसंयत અથવા ષમ દુષમા કાળમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રય કરીને સામાયિક સંયત સુષમ સુષમા કાળ અર્થાત્ પહેલા આરામાં હેતા નથી. સુષમા કાળ એટલે કે બીજા આરામાં પણ હોતા નથી. પરંતુ સુષમ દુષમા કાળ અર્થાત્ ત્રીજા આરામાં હોય છે. દુઃષમ સુષમા કાળમાં હોય છે. દુષમાં કાળમાં હોય છે. પરંતુ તે દુઃષમ દુષમા કાળમાં હોતા નથી. સંહરણની અપેક્ષાથી તે તે દરેક કાળમાં હોઈ શકે છે. જે તે ઉત્સર્પિણી કાળમાં હોય છે, તે શું તે દુષમ દુષમા કાળમાં હોય છે? ૧ અથવા દુષમા કાળમાં હોય છે? ૨ અથવા દુષમ સુષમા કાળમાં હોય છે ? ૩ અથવા સુષમ દુષમા કાળમાં હોય છે? ૪ અથવા સુષમા કાળમાં હોય છે? ૫ અથવા સુષમ સુષમા કાળમાં હોય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુશ્રી કહે છે કે-હે ગૌતમ ! શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy