SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ मारा १५४ भगवतीमत्र अधिको वा स्यात् शुद्धतरसंयमस्थानवृत्तित्वात् यस्मात् पुलाकस्य कषायकुशीलस्य च सर्वजघन्यानि संयमस्थानानि अधो भवन्ति, तत स्तौ युगपदसंख्येयानि स्थानानि पाप्नुतः तुल्याध्यवसायत्वात् ततः पुलको व्यवच्छिधने हीन परिणामत्वात् व्यवछिन्ने च पुलाके कषायकुशील एक एव असंख्पेयानि संयमस्थानानि गच्छनि, शुभपरिणामत्वात् तदनन्तरं कषायकुशीलपतिसेवनाकुशीलबकुशाः युगपदसंख्ये. यानि संयमस्थानानि प्राप्नुवन्ति, ततश्च बकुशो व्यवच्छिद्यते । प्रतिसेवनाशील कषायकुशीलौ असंख्येयानि संयमस्थानानि प्राप्नुतः, ततश्च प्रतिसेवनाकुशोलो व्यव. छियते । कषायकुशीलस्तु असंख्येयानि संयमस्थानानि प्राप्नोति, ततः सोऽपितुल्य भी होता है क्योंकि वह समान स्थान में वृत्तिवाला होता है। कदाचित् वह अधिक भी होता है क्यों कि वह शुद्धतर संपमस्थान में वृत्तिवाला होता है। क्योंकि पुलाक और कषाय कुशील के सर्व जघन्य संयम स्थान सब से नीचे होते हैं। यहां से ये दोनों साथ २ असंख्य संघमस्थान तक जाते हैं कारण यहां तक इनके अध्यवसाय तुल्य होते हैं। इसके बाद पुलाक हीन परिणामवाला होने से बिछुड जाता है-संयमस्थान की ओर बढ़ने से अटक जाता है-केवल एक कषायकुशील ही असंख्यात संयमस्थान तक जाता है। क्यों कि वह शुभपरिणाम वाला होता है इसके बाद कषायकुशील प्रतिसेवनाकुशील और बकुश ये तीनों साथ २ असंख्यात संयमस्थान तक जाते हैं। इसके बाद धकुश बिछुड जाता है आगे संयमस्थान की ओर जाने से रुक जाता है । केवल प्रतिसेवना कुशील और कषायकुशील दोनों ही असंख्यात संयमस्थान तक जाते हैं । इप्त के बाद प्रतिसेवना कुशील भी अटक जाता है । केवल कषाय कुशील ही असंख्यात संयम કોઈવાર તે તુલ્ય પણ હોય છે, કેમકે તે સ્થાનમાં વૃત્તિવાળા હોય છે. કોઈવાર તે વધારે પણ હોય છે. કેમકે તે શુદ્ધતર સંયમસ્થાનમાં વૃત્તિવાળા હોય છે. કેમકે પુલાક અને કષાયકુશીલના સર્વજઘન્ય સંયમસ્થાને સૌથી નીચા હોય છે. ત્યાંથી તે બને સાથે સાથે અસંખ્ય સંયમસ્થાને સુધી જાય છે. કારણ કે ત્યાં સુધી તેઓને અધ્યવસાય તુલ્ય હોય છે. તે પુલાક હીન પરિમાણ વાળા હેવાથી છૂટી જાય છે. અર્થાત્ સંયમસ્થાનની તરફ આગળ થવાથી અટકી જાય છે કેવળ એક કષાય કુશીલ જ અસંખ્યાત સંયમસ્થાન સુધી જાય છે. કેમકે તે શુભ પરિમાણવાળા હોય છે. તે પછી કષાયકશીલ પ્રતિસેવના કુશીલ અને બકુશ એ ત્રણે સાથે સાથે અસંખ્યાત સંયમ સ્થાને સુધી જાય છે. તે પછી પ્રતિસેવના કુશીલ પણ અટકી જાય છે, કેવળ કષાય શ્રી ભગવતી સૂત્ર : ૧૬
SR No.006330
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 16 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages698
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy