SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ पृथिवीकापिकातिदेशेन कथितं तथैव यावत् चतुरिन्द्रियाणामपि वक्तव्यं तदर्शयति'एवं जाव' इत्यादि, 'एवं जाव चउरिदिया उववाएयव्वा' एवम्-अप्कायिकचदेव तेनस्कायिकवायुकायिकवनस्पतिकायिकद्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियान्ता जीवा उपपातयितव्याः। तेजस्कायिकादारभ्य चतुरिन्द्रियान्त जीवानामुत्पादादिकम कायिकवदेव ज्ञातव्यमिति । किन्तु पूर्वापेक्षया यद्वैलक्षण्यं तदेव दर्शयति-'गवरं' इत्यादि, 'णवरं सव्वस्थ अपणो लद्धी भाणियन्या' नबरं सर्वत्रात्मनो लब्धि:परिमाणादिमाप्तिः मणितव्या सर्वत्राकायिकादि चतुरिन्द्रि यान्तेभ्य उवृत्तानां पश्चेन्द्रियतिर्यग्योनिकेषत्पादे 'अप्पणो त्ति', आत्मनः अप्कायिकादेः प्रकरणस्था लब्धिः परिमाणादिका भगितव्येत्यर्थः । सा च तत्तत्मकरणसूत्रेभ्य एवावगन्तप्रकार से वे अकायिको के नौ गमों में भी कह लेना चाहिये और इसी प्रकार से वे चौइन्द्रियों तक के नौ गमों में कहना चाहिये । अर्थात् अपकायिक के प्रकरण के जैसा ही तेजस्कायिक, वायुकायिक, पन. स्पतिकायिक, बीन्द्रिय, तेइन्द्रिय और चौइन्द्रिय इन जीवों का उत्पाद आदि सब द्वार कथन नौ गमों में अकायिक के जैसा कह लेना चाहिये। परन्तु पूर्वको अपेक्षा जो विलक्षणता है। उसे सूत्रकारने 'णवरं सव्वस्थ अप्पणो लद्धी भागियत्वा' इस सूत्रपाठ द्वारा प्रकट की है। इससे यह समझाया है कि सर्वत्र अप्कायिक से लेकर चौइन्द्रिय तक जीव जो कि पञ्चेन्द्रिय तिर्यग्योनिकों में उत्पन्न होते हैं। सो उन के प्रकरण में जैसा कथन इनके उत्पाद आदि के सम्बन्ध में किया गया है वैसा ही कथन इनके सम्बन्ध में यहां पर भी कर लेना चाहिये। यह उनके सम्बन्ध का कथन जहां जहां इन के सूत्र कहे हैं वहां २ किया जा चुका જે રીતે ઉત્પાત પરિમાણુ વિગેરે કહ્યા છે. એ જ રીતે તે અપ્રકાયિકાના નવ ગમોમાં પણ કહેવા જોઈએ. અને એજ રીતે તે ચાર ઈન્દ્રિય સુધીના નવ ગમેમાં કહેવા જોઈએ. અર્થાત- અપૂકાયિકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે જ તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાવિક, દ્વીન્દ્રિય, ત્રાન્દ્રિય, ચૌઈન્દ્રિય આ જીના ઉત્પાત, વિગેરે સઘળા કારોનું કથન ન ગમોમાં અપૂકાયિકના કથન પ્રમાણે સમજવા જોઈએ. પરંતુ પહેલાના કથન કરતાં જે ફેરફાર છે, ते सूत्रमारे ‘णवरं सवत्य अप्पणो लद्धी भाणियव्वा' मा सूत्रमाथी प्रगट કરેલ છે. આ સૂત્રપાઠથી એ સમજાવ્યું છે કે-અપૂ કાયિકથી લઈને ચાર ઈન્દ્રિય સુધીના બધા છે કે જેઓ પંચેન્દ્રિય તિવમાં ઉત્પન્ન થાય છે. તેઓના પ્રકરણમાં જે પ્રમાણેનું કથન આના ઉત્પાત વિગેરેના સંબંધમાં કરેલ છે, એજ પ્રમાણેનું કથન આમના સંબંધમાં અહિયાં પણ કરવું જોઈએ. આ તેમના સંબંધનું કથન જ્યાં જ્યાં તેઓના સૂત્રે કહ્યા છે, ત્યાં ત્યાં કરવા માં भावी आयु छे. 'णवसु गमएसु भवादेसेणं जहन्नेणं दो भवग्गहणाइ” नये શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy