SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे संहननेन संहननवन्ति देवशरीराणि न भवन्ति यतस्तेषामस्थ्यादीनि न भवन्ति किन्तु इष्टकान्तादिविशेषणविशिष्टाः पुद्गला एव तेषां शरीराकारेण परिणमन्ति तदेवात्र यावरदेन दृष्टं भवति-'णेवट्ठी व छिराणेव पहारू व संघयणमस्थि जे पोग्गला इट्टा कंता पिया मणुना मणामा ते तेसिं सरीरसंघायत्ताएत्ति' नैवा. स्थि, नैव शिरा, नैवस्नायु नैव संहननमस्ति तथापि ये पुङ्गला इष्टाः कान्ताः मिया मनोऽमाः ते तेषां शरीरसंघाततया परिणमन्ति यद्यपि देवशरीरे अस्थ्यादिकं नैव भवति तथापि अस्थ्यादीनामभावेऽपि ये पुद्गला इष्टाः मियाः कान्ता मनोज्ञा मनोऽमास्ते पुद्गलास्तेषां देवानाम् शरीराकारेण परिणमन्त्येव संहननाऽभावेऽपि शरीरसंपत्ति भवत्येवेति भावः । तेसिं णं भंते ! जीवाणं के महालिया सरीरोगा. है, इनमें से किसी भी एक प्रकार के संहनन से देवों के शरीर संह. नन वाले नहीं होते हैं क्योंकि उनके शरीर में हड्डी आंते आदि नहीं होती हैं किन्तु इष्ट कान्त आदि विशेषगवाले पुद्गल ही उनके शरीर के आकार से परिणमते रहते हैं। यही यात यावत्पद से कहते हैं-'णेवट्ठी, णेव छिरा, णेव पहारू व संघयणमथि जे पोग्गला इट्टा, कंता, पिया, मणुन्ना मणामा ते तेसिं सरीरसंघायत्ताए त्ति' गृहीत हुआ है-इसका अभिप्राय ऐसा है-कि उनके शरीर में अस्थि नहीं होती है, नसे नहीं होती हैं, स्नायु नहीं होती हैं, संहनन नहीं होता है, फिर भी जो पुद्गल, इष्ट कान्त, प्रिय, मनोज और मनोम हैं वे उनके शरीर संघात रूप से शरीराकार से परिणमते ही रहते हैं। तात्पर्य केवल यही है किसंहननरूप अस्थि आदि के अभाव में भी उनको शरीर संपत्ति होती ही है। अब गौतम पुनः ऐसा पूछते हैं 'तेसिणं भंते ! जीवाण યાવત સંહનન પણાથી પરિણમતા રહે છે, કેમકે તેમના શરીરમાં હાડકાં આંતરડાં વિગેરે હોતા નથી. પરંતુ ઈષ્ણકાંત વિગેરે વિશેષણવાળા પદ્રલે જ તેઓના શરીરના આકારથી પરિણમે છે. એજ વાત અહિયાં ચાવત્પદથી ગ્રહણ કરાયેલ નીચે પ્રમાણેના પાઠથી બતાવેલ છે. જે આ प्रभारी छ. णेवटी, णेव छिरा, णेव हारु, णेव संधयणम त्थि जे पोगल्ला, इटा, कंता पिया, मणुन्ना, मणामा ते वेसि सरीरसंघायत्ताएति' આ સત્ર પાઠને અભિપ્રાય એ છે કે-તેઓના શરીરમાં હાડકા હોતા નથી. ન હોતી નથી. સનાયુ પણ હોતા નથી સંવનન પણ હોતા નથી. તે પણ જે પુલ ઈષ્ટ કાંત, પ્રિય, મનેજ્ઞ, અને અમનેઝ છે. તે મુદ્દલે તેઓના શરીરના સંઘાત રૂપથી શરીરના આકારથી પરીણમતા જ રહે છે. કહેવાનું તાત્પર્ય ફક્ત એ જ છે કે સંહનન રૂપ હાડકા વિગેરેના અભાવમાં પણ તેઓને શરીર સંપત્તિ હોય જ છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે શ્રી ભગવતી સૂત્ર : ૧૫
SR No.006329
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 15 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages969
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size57 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy