SearchBrowseAboutContactDonate
Page Preview
Page 658
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ भगवतीसूत्रे बषवर्षसहस्रस्थितिकेषु उत्कृष्टतः सातिरेकपूर्व कोटिस्थितिकेषु नागकुमारेघृत्पद्यते ते खलु भदन्त ! जीवा एकसमयेन कियन्तो नागकुमाराघासे समुत्पद्यन्ते गौतम ! जघन्येन एको वा द्वौ वा प्रयो वा उत्कर्षतः संख्याता स्ते जीवाः नागकुमारावासे समुत्पद्यन्ते वज्रऋषभानाराचसंहननवन्तः, नवरं शरीरावगाहना त्रिष्वपि गमकेषु जघन्योत्कृष्टाभ्यां सातिरेकाणि पञ्च धनुशतानि समचतुरस्रसंस्थानसंस्थितानि तेषां शरीराणि, कृष्णनीलकापोतिकतेजोरूपा वह कितने काल की स्थिति वाले नागकुमारों में उत्पन्न होता है ? इसके उत्तर में उभु कहते हैं-हे गौतम ! वह जघन्य से दश हजार वर्ष की स्थितिवाले नागकुमारों में उत्पन्न होता है और उत्कृष्ट से सातिरेक पूर्वकोटि की स्थितिवाले नागकुमारों में उत्पन्न होता हैं, हे भदन्त ! वे जीव एक समय में कितने वहां नागकुमारावास में उत्पन्न होते हैं ? उत्तर में गौतम से प्रभु कहते हैं-हे गौतम ! वे जीव वहाँ पर एक समय में जघन्य से एक अथवा दो अथवा तीन उत्पन्न होते हैं और उत्कृष्ट से संख्यात उत्पन्न होते हैं। इस प्रकार ले उत्पाद परिमाण द्वार को प्रकट करके संहननद्वार में यह कहा गया है कि उनके वज्रऋषभनाराच संहनन होता है, शरीरावगाहना यहां तीनों गमों में जघन्य और उत्कृष्ट से सातिरेक पांचसो धनुष प्रमाण होती है इनके शरीर समचतुस्र संस्थान वाले होते हैं । कृष्ण, नील, कापोत ગ્ય છે તે તે કેટલા કાળની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં હે ગૌતમ! તે જઘન્યથી દસ હજાર વર્ષની સ્થિતિ વાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે. અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકટિની સ્થિતિવાળા નાગકુમારમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન તે જ એક સમયમાં નાગકુમારાવાસમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ગૌતમસ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે–હે ગૌતમ ! એવા નાગકુમારાવાસમાં એક સમયમાં જઘન્યથી એક અથવા બે અથવા ત્રણ ઉત્પન્ન થાય છે, અને ઉકૃછથી સંખ્યાત ઉત્પન્ન થાય છે. આ રીતે ઉત્પાત, પરિમાણ દ્વારા પ્રગટ કરીને સંહનન દ્વારમાં એ બતાવવામાં આવ્યું છે કે-તેઓને વજી ત્રાષભનાશચ સંહનન હોય છે. શરીરની અવગાહના અહિંયાં ત્રણે ગામમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પાંચસે ધનુષ પ્રમાણવાળી હોય છે. તેનું શરીર સમચતુરસ સંસ્થાનવાળું હોય છે. કૃષ્ણ, નલ, કાપિત, અને તેજલેશ્યા એ શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy