SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ५९८ भगवतीसूत्रे त्योत्पद्यन्ते इति प्रश्नः । भगवानाइ-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'सनिमणुस्से हितो उपवनंति, णो असन्निमणुस्से हितो उववज्जंति' संज्ञिमनुष्येभ्य आगत्योत्पद्यन्ते नो-न तु असंज्ञिमनुष्येभ्य आगत्य असुरकुमारेषु उत्पद्यन्ते इति । 'जह सन्निमणुस्सेहितो उपवज्जति' यदि संज्ञिमनुष्येभ्य उत्पद्यन्ते तदा-'किं संखेनवासाउय सन्निमणुस्से हिंतो उववज्जति' किं संख्येयवर्षायुक्कसंज्ञिमनुष्येभ्य उत्पद्यन्ते अथवा-'असंखेज वासाउयसन्नि मणुस्से हितो उनवनंति' असंख्येय. वर्षायुष्कसंज्ञिमनुष्येभ्य उत्पद्यन्ते इति प्रश्नः । भगवानाह-'गोयमा' इत्यादि, 'गोयमा' हे गौतम ! 'संखेज्जवासाउयसन्निमणुस्से हितो उववज्जति' संख्येयवर्षायुष्कसंज्ञिमनुष्येभ्य उत्पद्यन्ते, तथा-'असंखेज्जवासाउयसन्निमणुस्सेहितो उपवजति' असंख्येयवर्षायुष्कसंज्ञिमनुष्येभ्योऽपि उत्पद्यन्ते इति । गौतमः पृच्छति 'असंखेज्नवासाउयसन्निमणुस्से णं भंते !' असंख्येयवर्षायुष्कसंज्ञिमनुष्यः खलु कहते हैं-हे गौतम ! वे संज्ञी मनुष्यों में से उत्पन्न होते हैं असंज्ञी मनुष्यों में से उत्पन्न नहीं होते हैं। अब गौतम प्रभु से पुनः ऐसा प्रश्न करते हैं कि यदि वे संज्ञी मनुष्यों में से उत्पन्न होते हैं तो क्या संख्यात वर्ष की आयुवाले संज्ञी मनुष्यों में से उत्पन्न होते हैं या असंख्यात वर्ष की आयुवाले संज्ञी मनुष्यों में से वे उत्पन्न होते हैं ? उत्तर में प्रभु कहते हैं-हे गौतम । वे संख्यात वर्ष की आयुवाले संज्ञी मनुष्यों में से भी उत्पन्न होते हैं और असंख्यात वर्ष की आयुवाले संज्ञी मनुष्यों में से भी उत्पन्न होते हैं। अब पुनः गौतमने प्रभु से ऐसा पूछा है कि हे भदन्त ! जो असंख्यात वर्ष की आयुवाला संज्ञी मनुष्य असुर માંથી ઉત્પન્ન થાય છે? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે-હે ગૌતમ! તેઓ સંજ્ઞી મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે. અસંસી મનુષ્યમાંથી ઉત્પન્ન થતા નથી હવે ગૌતમ સ્વામી પ્રભુને એવું કહે છે કે-જે તે સંસી મનુષ માંથી ઉત્પન્ન થાય છે, તે શું તેઓ સંધ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યમાંથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષની આયુષ્યવાળી સંજ્ઞી મનમાંથી ઉત્પન્ન થાય છે ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ કહે છે કે હે ગૌતમ ! તેઓ સંખ્યાત વર્ષની આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યમાંથી પણ ઉત્પન્ન થાય છે અને અસંખ્યાત વર્ષની આયુષ્યવળ સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન થાય છે. હવે ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે—હે ભગવન સંખ્યાત વર્ષની આયુષ્યવાળે જે સંસી મનુષ્ય અસુરકુમારામાં ઉત્પન્ન થવાને ગ્ય છે. તે શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy