SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसो बन्धो ज्ञातव्यः, यावत्पदेन दर्शनावरणीयादित आरभ्य गोत्रान्तस्य संग्रहो भवतीति । 'णाणावरणिज्जोदयस्स णं भंते ! कम्मरस' ज्ञानावरणीयोदयस्स खलु भदन्त ! कर्मणः 'काविहे बंधे पन्नत्ते' कतिविधो बन्धः प्रज्ञप्तः, ज्ञानावरणीयोदयस्य-ज्ञानावरणीयोदयरूपस्य प्राप्तोदयज्ञानावरणीयस्येत्यर्थः, अस्य बन्धो भूतभविष्यद्वत्तमानापेक्षयेति अथवा ज्ञानावरणीयतयोदयो यस्य कर्मणस्तज्ज्ञानावरणीयोदयं कर्म, ज्ञानावरणादि कर्म एव किचिज्ज्ञानाधावरकतया विपाकतो वेद्यते किञ्चित्पदेशत एव वेद्यते अत उदयेति विशेषणं कर्मणो दत्तम् , अथवाज्ञानावरणीयोदये सति यद् बध्यते वेद्यते वा तद् ज्ञानावरणीयोदयमेव तस्य लगाकर गोत्रकर्म तक के कर्मों का ग्रहण हुआ है, अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'णाणावरणिज्जोदयस्स णं भंते ! कम्मस्स काविहे बंधे पन्नत्ते' जो ज्ञानावरणीय कर्म उदय को प्राप्त है ऐसे उस प्राप्त उदय वाले ज्ञानावरणीय कर्म का बन्ध हे भदन्त ! कितने प्रकार का होता है ? यह प्रश्न भूत, भविष्यत और वर्तमान काल में उदय को प्राप्त हुए ज्ञानावरणीय कर्म के बंध की अपेक्षा से किया गया है । अथवाज्ञानावरणीयरूप से वर्तमान में जिस कर्म का उदय है वह ज्ञानावरणी. योदयकर्म है ज्ञानावरणीयादि कर्म कुछ तो ज्ञानादिकों के आवरण होनेरूप विपाकोदय से अनुभावित होते हैं और कुछ प्रदेशोदय से अनुभावित होते हैं इसलिये कर्म को 'उद्य' शब्द से विशेषित किया गया है-अथया-ज्ञानावरणीय कर्म के उदय होने पर जो कर्म बंधता है, या जिसका वेदन होता है वह ज्ञानावरणीयोदय कर्म है ऐसे उस ज्ञानाબંધ પણ ત્રણ પ્રકારથી થાય છે. તેમ સમજવું. અહિયાં યાવત્ પદથી નાવરણીય કર્મથી લઈને ગોત્ર કમ સુધીના કર્મો ગ્રહણ કરાયા છે, व गौतमस्वामी प्रभुने सयु पूछे छे -'णाणावरणिज्जोदयस्स गं भंते । कम्मरस कइविहे बंधे पण्णत्ते' ने शानावरणीय ४६य अवस्थामा प्रा डाय એવું તે પ્રાપ્ત ઉદયવાળા જ્ઞાનાવરણીય કર્મને બંધ હે ભગવન કેટલા પ્રકારનો હોય છે? આ પ્રશ્ન ભૂતકાળ, ભવિષ્યકાળ, અને વર્તમાનકાળમાં ઉદયમાં પ્રાપ્ત થયેલ જ્ઞાનાવરણીય કર્મના બંધની અપેક્ષાથી કરવામાં આવેલ છે, અથવા જ્ઞાનાવરણીય રૂપે વર્તમાનમાં જે કમને ઉદય છે. તે જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનાવરણીયાદિ કર્મ કંઈક તે જ્ઞાનાદિકના આવરણ થવા રૂપ વિપાકના ઉદયથી અનુભવિત થાય છે. અને કંઈક પ્રદેશદયથી અનુભવાય છે. એથી અને ઉદય’ શબ્દથી કહેવામાં આવેલ છે. અથવા જ્ઞાનાવરણીય કર્મના ઉદય થવાથી જે કર્મ બંધાય છે. અથવા જેનું વેદના થાય છે, તે જ્ઞાનાવર શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy