SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ भगवतीसूत्रे इति, परिमाणादारभ्भ अनुबन्धपर्यन्तं स्थितिलेश्यादिकं सर्वमपि पूर्ववदेव बोद्धव्यम् तत्र किमपि न वैलक्षण्यमिति। संवेहो भरादे सेणं' संवेधो भवादेशेन-भवप्रकारेण भवापेक्षयेत्यर्थः 'जहन्नेणं तिन्नि भवग्गणाई' जघन्येन त्रीणि भवग्रहणानि द्वौ भवौ मत्स्यस्य एकश्च भवो नारकस्य प्रथम मत्स्यस्ततो मृत्वा नारकता गतः पुनरपि नरकान्निासत्य मत्स्यो भरतीत्येवं क्रमेण त्रीणि भवग्रहणानि भवन्ति तदेवं भवापेक्षया त्रीणि भरग्रह मानि जघन्यतस्ताशपर्याप्तसंख्यातवर्षायुष्कपञ्चेन्द्रियतियंग्योनिकजीवस्य भवन्तीति। 'उक्कोसेणं सत्तभवग्गहणाई उत्कर्षण सप्तभवग्रहमानि भवन्ति । प्रथमं मत्स्य:१, ततो मृत्वा सप्तम्यां नारकपूर्वोक्त जैसा ही जानना चाहिये, अर्थात् परिमाण से लेकर अनुबन्ध तक का समस्त कथन पूर्व में जैसा कहा गया है वैसा ही जानना चाहिये, उसमें पूर्व की अपेक्षा कुछ भी भिन्नता नहीं है।' संवेहो भवादेसेणं तिन्नि.' संवेध भवकी अपेक्षा जघन्य से तीन भव तक का और उत्कृष्ट से सात भव तक का है तथा काल की अपेक्षा से यह जघन्य से दो अन्तर्मुहूर्त अधिक २२ सागरोपम का है और उत्कृष्ट से वह चारपूर्व कोटी अधिक ६६ सागरोपम का है, इस कथन का सार ऐसा है कि-जघन्य से तीन भवों को ग्रहण करने की बात कही है सो वह इस प्रकार से जाननी चाहिये कि यहां दो भव मत्स्यों के होते हैं और एक भव नारक का होता है प्रथम भव उसका मत्स्य का और द्वितीय भव नारक का और तृतीय भव मत्स्य का इस क्रम से ये तीन होते हैं। तथा-सात भव उस्कृष्ट से इस प्रकार से होते हैं-प्रथम भव मत्स्य का તમામ કથન પહેલાં જે પ્રમાણે કહ્યું છે, એ જ પ્રમાણે સમજવું. તેમાં પહેલાં ४२ai xisar ३२.२ नथी. 'संवेहो भवादेसे जहन्नेणं तिन्नि' सविध अपनी અપેક્ષાથી જઘન્યથી ત્રણુભવ સુધીને અને ઉત્કૃષ્ટથી સાતભવ સુધીનો છે. અને કાળની અપેક્ષાથી તે જઘન્યથી બે અંતમુહૂર્ત અધિક ૨૨ બાવીસ સાગરપમાને છે. અને ઉત્કૃષ્ટથી તે ચાર પૂર્વ કેટિ અધિક ૬૬ છાસઠ સાગર પમાને છે. આ કથનનને સાર એ છે કે-જઘન્યથી ત્રણ ભવેને ગ્રહણ કરવાનું કથન પહેલા કયું છે, તે એ રીતે સમજવું કે-અહિયાં બેભવ માછલાઓમાં થાય છે. અને એક ભવ નારક પણાને હોય છે, તેને પહેલો ભવ માછલાને છે, બીજો ભવ નારકને અને ત્રીજો ભવ માછલાને આ કમથી ત્રણ ભ હોય છે, તથા સાત ભવ ઉત્કૃષ્ટથી કહ્યા છે, તે આ પ્રમાણે છે–પહેલે ભવ મજ્યને બીજો ભવ સાતમી પૃથ્વીના નારકને ત્રીજો ભવ શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy