SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ २७० भगवती सूत्रे सेंडियादारम्य संकलितॄणान्तानाम् मूळतया समुत्पद्यमाना जीवाः कस्मादागत्योस्पद्यन्ते इति प्रश्नस्य तिर्यग्भ्यो वा मनुष्येभ्यो वा आगश्योत्पद्यन्ते इत्युतरम् भगवतो, न तु देवाः कदाचिदपि उत्पद्यन्ते वंशवर्गे कुत्रापि देवस्योत्पत्तिर्न कथिता अतोऽत्रापि मूलादारभ्य वीजान्त सर्व स्थाने अपि देवोत्पत्तिर्न वक्तव्याः, एवं शालिवर्गस्थ मूलोदेशकवत् अत्रापि सर्वे वक्तव्यम् सर्वे प्राणाः सर्वे जीवा असकृत् अनन्तवारं वा समुत्पन्नपूत्र एतत् प्रकरणपर्यन्तम् एवमेवैतेषां कन्दरूपतया समुत्पद्यमाना जीवाः कुत आगस्योत्पद्यन्ते इत्यारभ्य असकृदनन्तवारं वेति पर्यन्तं उद्देशक में 'सेंडिय' से लेकर 'संकलि तृण' तक के रूप में उत्पन्न होते हुए जीव कहां से आकर के वहां उस रूप से उत्पन्न होते हैं ? तो गौतम के इस प्रश्न का उत्तर प्रभु ने ऐसा ही दिया है कि वे वहां उसरूप से जो उत्पन्न होते हैं वे तिर्यचों से अथवा मनुष्यों से आये हुए होते हैं देव इस रूप से वहां कभी भी उत्पन्न नहीं होते हैं । वंशवर्ग में देवों की उत्पत्ति किसी भी उद्देशक में नहीं कही गई है। इस कारण इस वर्ग में भी मूल से लेकर बीजतक के किसी भी उद्देशक में नहीं कहनी चाहिये इस प्रकार शालिवर्गस्थ मूलोदेशक के जैसा यहां पर भी सब कथन करना चाहिये और वह 'समस्त प्राण समस्तभूत समस्तजीव समस्त सत्य' अनेक बार या अनन्तबार वहाँ पहिले उत्पन्न हो चुके हैं' यहां तक प्रकरण कहना चाहिये । इसी प्रकार से इनके 'कन्दरूप से समुत्पद्यमान जीव कहां से आकर के उत्पन्न होते हैं' यहां से लगाकर 'अनेक बार अथवा अनन्तपार समस्त 'संकलितृण' सुधीना भूजना ३५भां उत्पन्न थनाश कवे। श्यांथी भावीने त्यां તે રૂપે ઉત્પન્ન થાય છે ? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તર પ્રભુએ એજ પ્રમાણે આપ્યા છે, કે તેઓ ત્યાં એ રૂપે તિર્યંચામાંથી અથવા મનુષ્ચામાંથી આવીને ઉત્પન્ન થાય છે,દેવા તે રૂપે ત્યાં કાઈ પણુ સમયે ઉત્પન્ન થતા નથી વંશ-વાંસના વગમાં દેવેની ઉત્પત્તિ કાઈ પણ ઉદ્દેશામાં કહી નથી. તે કારણથી આ વર્ગમાં પણ મૂળથી લઈ ને ખી સુધીના કાઈ પણ ઉદ્દેશામાં દેવની ઉત્પત્તિ કહેવાની નથી આ રીતે શાક્ષી વર્ગોમાં કહેલ મૂલાદેશકની જેમ અહિયાં પણ તમામ કથન કરી લેવું. અને આ आलु, सघालूत, सजा જીવા સઘળા સવા' વારવાર અથવા અનન્તવાર પહેલા ત્યાં ઉત્પન્ન થઈ ચૂકેલા છે. આટલા સુધી તે પ્રકરણ કહી લેવું. એજ રીતે તેના ‘કન્દરૂપથી ઉત્પન્ન થવાવાળા જીવા કયાંથી આવીને ઉત્પન્ન થાય છે’આ કથનથી લઈને અનેકવાર અથવા અન તવાર સઘળા સઘળા શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy