SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ भगवतीमत्रे सश्चिता एव भवन्ति. यतः अकायिकादारभ्य वनस्पतिकायिकान्तानाम् अन्य गतिभ्य आगत्य असख्यातानामेव युगपदुत्पादादिति यद्यपि वनस्पतिकायिका अनन्ता अपि समुत्पद्यन्ते तथापि प्रवेशनकमत्र विजातीयेभ्य आगतानां यः समुत्पादसदविवक्षितं तेषामे कसमयेन असंख्यातानामेव प्रवेशात् । 'विदिया जाव वेमाणिया. जहा नेरइया' द्वीन्द्रियाया वद्वैमानिकाः, यथा नैरथिकाः यथा नारकाः कतिसञ्चिता अपि अतिसश्चिता अपि, अवक्तव्यसश्चिता अपि तथैव द्वीन्द्रियदण्डकादारभ्य वैमानिकान्ताः सर्वेऽपि जीवाः कतिसञ्चिता अपि, अकतिसश्चिता अपि, अवक्तव्यसविता अपीतिभावः। संचित होते हैं किन्तु अतिसंचित ही होते हैं । क्योंकि अपकायिक से लेकर वनस्पतिकायिकान्त में अन्यगतिकों से एक साथ असंख्यात जीव ही आकरके उस पर्याय से उत्पन्न होते हैं । यद्यपि अनन्त जीव वनस्पति से आकर के वनस्पतिकायिकरूप से उत्पन्न होते हैं परन्तु यहां जो प्रवेशनक है वह विजातीयों से आये हुओं का जो समुत्पाद है उस रूप विवक्षित हुआ है सो ऐसे जीव एक समय में एक साथ असंख्यात ही वहां से आते हैं और वनस्पतिकायिक रूप से उत्पन्न हो जाते हैं। दिया जाय वेमाणिया जहा नेरइया" जिस प्रकार से नारक जीव कतिसंचित भी, अकतिसचित भी और अवक्तव्यसंचित भी कहे गये हैं उसी प्रकार से दीन्द्रिय से लेकर वैमानिकान्त जितने भी जीव हैं ये सब भी कतिसंचित भी, अकतिसंचित भी और अवक्तब्ध सचित भी कहे गये हैं। તવ્ય સંચિત પણ લેતા નથી. પરંતુ અતિ સંચિત જ હોય છે. કેમકે અપકાયિકથી લઈને વનસ્પતિકાયિક સુધીના જીવોમાં અન્ય ગતિમાંથી એક સાથે આવીને અસંખ્યાત છે તે તે પર્યાયથી ઉત્પન્ન થાય છે. જો કે અતત છ અન્ય ગતિથી આવીને વનસ્પતિકાયિકપણુથી ઉત્પન્ન થાય છે, પરંતુ અહિયાં જે પ્રવેશનક છે, તે અન્ય જાતિમાંથી આવેલાઓને જે સમુત્પાત છે, એ રૂપથી વિવક્ષિત થયેલ છે. તે એવા એક સમયમાં એક સાથે અસંખ્યાત જ ત્યાથી આવે છે. અને વનસ્પતિપણાથી ઉત્પન્ન थनय छे. 'बेइंदिया जाव वेमाणिया जहा नेरइया' २ शत ना२४ वो કતિસંચિત, અતિસંચિત, અને અવક્તવ્ય સચિત પણ કહેવાય છે. એજ રીતે બેઈનિદ્રથી લઈને વૈમાનિક સુધીના જેટલા જીવે છે, તે તમામ જીવે કતિસંચિત, અકતિ સંચિત અને અવક્તવ્ય સંચિત પણ કહેવામાં આવ્યા છે, શ્રી ભગવતી સૂત્ર : ૧૪
SR No.006328
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 14 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages671
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy