SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे कषायमधुरेष्वपि पञ्चदशभङ्गाः करणीयाः १५। एवं तिक्तकसम्लमधुरेष्वपि पश्चदश भङ्गा भवन्धि १५ (६) एवं तिक्तकषायाम्लमधुरेष्वपि पञ्चदश भना भवन्ति १५ । एवं कटुकषायाम्लमधुरेष्वपि पञ्चदश भङ्गा भवन्ति १५ । एवं च पञ्चदशानां पंचसंख्यया गुणने पश्चसप्ततिभङ्गाः७५ रसानाश्रित्य भवन्तीति ज्ञेयम्। यदि पश्चरसः सप्तपदेशिकः स्कन्धस्तदा स्थात् तितश्व कटुकश्च कषायचाम्लश्च मधुरश्चेति प्रथमः १, स्यात् तिक्तश्च कटुकश्च कषायचाम्लश्च मधुराश्चेति द्वितीयः से तिक्त, कटुक, कषाय और मधुर इन रसों के योग में भी १५ भंग हो जाते हैं । इसी प्रकार से तिक्त, कटुक, अम्ल और मधुर इन रसों के योग में भी १५ भंग हो जाते हैं इसी प्रकार से तिक्त, कषाय, अम्ल और मधुर इन रसों के योग में भी १५ भंग पूर्वोक्त पद्धति के अनुसार हो जाते हैं, इसी प्रकार से कटुक, कषाय, अम्ल एवं मधुर इन रसों के योग में भी १५ भंग हो जाते हैं । इस प्रकार १५ को ५ से गुणा करने पर ७५ भंग चार रसों को आश्रित करके हुए हैं। ___ यदि वह सप्तमदेशिक स्कन्ध पांच रसों वाला होता है तो इस सामान्य कथन में बह-स्यात् तिक्तश्च, कटुकश्च, कषायश्च, अम्लश्च, मधुरश्च' कदाचित् तिक्त हो सकता है,कटुक हो सकता है कषाय रसवाला हो सकता हैं, अम्ल रसवाला हो सकता है और मधुर रसवाला हो सकता है १, अथवा-'स्थात् तिक्तश्च, कटुकश्च कषायश्च, अम्लश्च લઈને ૧૫ પંદર ભેગો થયા છે. એ જ રીતે તીખા, કડવા, કષાય, અને મીઠા રસના યોગથી પણ પંદર ભંગ થાય છે. તે જ રીતે તીખા, કડવા, ખાટા, અને મીઠા એ ચાર રસના ચેગથી પણ પંદર ભંગ થાય છે. એજ રીતે તીખા, કષાય, અશ્લ-ખાટા અને મીઠા એ ચાર સોના ચગથી પણ ૧૫ પંદર ભંગ થાય છે. અને એ જ રીતે કડવા, કષાય, ખાટા અને મીઠા એ ચાર રસના યોગથી પણ પંદર ભંગ થઈ જાય છે. આ રીતે પંદરને ૫ પાંચથી ગુણવાથી કુલ ૭૫ પંચોતેર ભંગ ચાર રસોના આશ્રયે થાય છે, જે તે સાત પ્રદેશીસ્કંધ પાંચ રસવાળે હોય તે તે આ સામાન્ય थनमा माप्रमाणेना पांय सेवाको ४ शई छ.-'स्यात् तिक्तश्च कटुकश्च कषायश्च अम्लश्च मधुरश्च' वा२ ते तीमा २सवाणा डाय छे. કોઈવાર કડવા રસવાળો હોય છે. કોઈવાર કષાય-તુરા રસવાળું હોય છે. કોઈવાર ખાટા રસવાળો હોય છે. તથા કઈવાર મીઠા રસવાળો હોય છે. पो छे. १ अथा-'स्यात् तिक्तश्च, कटुकश्च, कषायश्च, अम्लश्च શ્રી ભગવતી સૂત્ર: ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy