SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्रे दिति । 'एगरसे' एकरसः परमाणौ तिक्तादीनामन्यतमस्यैव सत्वात् , 'दुफासे' द्विस्पर्शः शीतोष्णस्निग्धरूक्षाणामन्यतमयोरविरुद्धयोः द्वयोः संभात् द्विस्पर्शः तत्र च विकल्याश्चत्वारः शीतस्य स्निग्धेन रुक्षेण वा सह क्रमेण योगाद् द्वौ, एवउष्णस्यापि स्निग्धेन रूक्षेण वा सह योगाद् द्वाविति चत्वारः, शेषास्तु गुरुलघुकर्कशमृदुकाः स्पर्शाः बादरणामेव भवन्तीति न ते अत्र गृह्यन्ते । 'तं जहा' तद्यथा तिक्तादि पांच रसो में से कोई एक ही रसवाला होता है और 'दुफासे' शीत, उष्ण, स्निग्ध और रूक्ष इन चार स्पर्शो में से कोई से अविरुद्ध दो स्पर्णी घाला होता है इन चार स्पों में से अविरोधी दो स्पों के होने में यहां चार विकल्प-भंग होते हैं जो इस प्रकार से हैं शीत का स्निग्ध के साथ और रूक्ष के साथ क्रमशः योग करने पर दो भंग होते हैं तथा उष्ण का भी इसी प्रकार से स्निग्ध और रूक्ष के साथ क्रमशायोग करने पर दो भंग होते हैं, इस प्रकार से चार भंग हो जाते हैं-कहने का तात्पर्य ऐसा है कि शीत के साथ पर माणु में स्निग्ध और रूक्ष रह सकते हैं तथा उष्ण के साथ भी स्निग्ध और रूक्ष रह सकते हैं इस प्रकार से चार स्पों के ४ भंग यहां कहे गये है। परमाणु में अविरोधी दो ही स्पर्श पाये जाते हैं शीत के साथ उष्णस्पर्श का और उष्णस्पर्श के साथ शीत का विरोध है इस लिये यदि परमाणु में शीत-स्पर्श रहता हैं तो वहां स्निग्ध स्पर्श भी रह सकता है और यदि स्निग्ध स्पर्श यहां नही हो तो रूक्ष स्पर्श वहां रह તર-ખાટે અને મીઠે એ પાંચ રસે પૈકી કઈ એક જ રસવાળા હોય છે. 'फासे' शीत-१-SY 67 निच-थिए भने ३१ २ मा यार प्रा। સ્પર્શીવાળા હોય છે. આ ચાર સ્પર્શોમાંથી અવિરોધી બે સ્પર્શના હોવાથી અહિયાં ચાર વિક૯૫–ભ થાય છે. જે આ પ્રમાણે છે.–શીતનું સ્નિગ્ધની ચિકાશની સાથે અને રૂક્ષની સાથે કમથી યંગ કરવાથી બે અંગે થાય છે. તેમ જ ઉષ્ણુનું પણ આજ રીતે સ્નિગ્ધ અને રૂક્ષની સાથે ક્રમથી પેગ કરવાથી બીજા બે ભંગ થાય છે. એ રીતે ચાર અંગે બને છે કહેવાનું તાત્પર્ય એ છે કે-શીતની સાથે પરમાણુમાં સ્નિગ્ધ અને રૂક્ષ રહી શકે છે. તથા ઉણની સાથે પણ સ્નિગ્ધ અને રૂક્ષ રહી શકે છે. એ રીતે ચાર સ્પર્શેના ૪ ચાર ભંગ ઉપર બતાવ્યા છે. પરમાણુઓમાં અવિરોધી બે જ સ્પશે મળે છે. કંડ સાથે ઉષ્ણુ સ્પર્શને તથા ઉણ સ્પર્શ સાથે ઠંડા સ્પર્શને પરસ્પર વિરાધ છે. તેથી જે પરમાણુમાં શીત સ્પર્શ રહે તે નિષ્પ સ્પર્શ પણ રહી શકે છે, અને જે ત્યાં સ્નિગ્ધ સ્પર્શ ન હોય તે રૂક્ષ સ્પર્શ ત્યાં રહી શકે શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy