SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ चन्द्रिका टीका श०१९ ३०७ ०१ असुरकुमाराद्यावासनिरूपणम् ४१३ शत्सहस्राणि सप्तमे महाशुक्रे ७ । षट् सहस्राणि अष्टमे सहस्रारे ८ । चतुः शतानि नवम दशमयोरानतपाणयोः ।९-१०१ त्रीणि शतानि एकादशद्वादशयोरारणाच्युतयोः ११-१२ | 'सेवं भंते ! सेवं भंते ! त्ति' तदेवं भदन्त ! तदेवं मदन्त । इति हे मदन्त । असुरकुमारादि देवावासविषये यत् देवानुमियेण कथितं तत् एवमेव सत्यमेव इति कथयित्वा भगवान् गौतमो भगवन्तं वन्दित्वा नमस्यित्वा संयमेन तपसा आत्मानं भावयन् विहरति इति ॥ सू० १|| इति श्री विश्वविख्यात नवल मादिपद भूषितबालब्रह्मचारि 'जैनाचार्य ' पूज्यश्री घासीलालवतिविरचितायां श्री "भगवती" सूत्रस्य प्रमेयवन्द्रिका ख्यायां व्याख्यायामेकोनविंशतितमशतकस्य सप्तमोदेशकः समाप्त ॥ १९-७ । पांचवें ब्रह्मलोक में हैं ५० हजार विमानवास छठे लान्तककल्प में हैं ४० हजार विमानावास सातवें महाशुककल्प में हैं ६ हजार विमानावास आठवें सहस्रारकल्प में हैं ४०० विमानावास ९ वें १० वें कल्प में हैं । तीन सौ विमानावास ११ वें १२ वें कल्प में हैं । 'सेवं भंते । सेवं भंते ! ति' हे भदन्त । असुरकुमारादि देवावासों के विषय में जो आप देवानु for ने यहां कहा है वह सर्वथा सत्य ही है २ इस प्रकार कहकर गौतमप्रभु को वन्दन नमस्कार कर संयम एवं तप से आत्मा को भावित करते हुए अपने स्थान पर विराजमान हो गये | सूत्र १ ॥ जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल जी महाराजकृत "भगवती सूत्र" की प्रमेय चन्द्रिका व्याख्याके उन्नीसवें शतकका | सातवां उद्देशक समाप्त ॥ १९-७॥ ૫માં ૫૦ પચાસ હજાર વિમાનાયાસે છે. સાતમા મહાશુક્ર કલ્પમાં ૪૦ હજાર વિમાનાવાસે છે. આઠમાં સહસ્રાર૯૫માં ૬ છ હજાર વિમાનાવાસો છે. નવમા અને દસમા કલ્પમાં ૪૦૦ ચારસેા વિમાનાવાસે છે. અગીયારમા અને ખરમાં કલ્પમાં ત્રણુસા ૩૦૦ વિમાનવાસે કહ્યા છે. 'सेवं भंते ! सेवं भंते । त्ति' हे लगवन् असुरकुमार विगेरे हेवाना આવાસના સંબધમાં આપ દેવાનુપ્રિયે જે કથન કર્યું છે, તે તમામ કથન સર્વથા સત્ય જ છે, હું ભગવત્ આપનું કથન આપ્ત હેવાથી યયા છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યાં વન્દના નમ સ્કાર કરીને સયમ અને તપથી પાતાના આત્માને ભાવિત કરતા થકા પોતાના સ્થાન પર મિરાજમાન થયા. ।। સૂ. ૧૫ જૈનાચાય જૈનધમ દિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતીસૂત્ર”ની પ્રમેયચન્દ્રિકા વ્યાખ્યાના એગણીસમા શતકને સાતમેા ઉદ્દેશક સમાસ ૫૧૯-ગા શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy