SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३७८ भगवतीसूत्रे तया लिखनस्यावइएकत्वात् अथवा श्रोतृणां सुखपतिपरयर्थ तथालेखनस्य सार्थकत्वादिति । ततश्च नारकेषु द्वितीयभङ्ग एव घटते नारका महास्रवाः प्रचुरकर्मवन्धनात् , महाक्रियाः कायिक्यादि क्रियाणां महत्त्वात् , महावेदनास्तदीय वेदनायाम् अतितीव्रत्वात् कर्मनिर्जरा तु अल्पैव भवतीति, अतो द्वितीयभङ्गएवानुमतो भवतीतिभावः नारकविषये भङ्गान् दर्शयित्वा नारकविरोधिदेवे कतमो भङ्गो भवतीति दर्शयन्नाह-'सिय भंते !' इत्यादि । 'सिय भंते ! असुरकुमारा' स्युर्भदन्त ! अमुरकुमाराः 'महासवा महाकिरिया महावेयणा महानिज्जरा' महास्त्रका महाक्रिया महावेदना महानिर्जराः हे भदन्त ! असुरकुमारा महानववन्तो महाक्रियावन्तो महावेदनावन्तो महानिर्जरावन्तश्च भवन्ति किम् ? इति मंगों की संख्या का परिज्ञान हो जावे इसलिये भी इस प्रकार से लिखना दोष का कारण नहीं है इस प्रकार इन १६ भंगों में से केवल दितीय भङ्ग ही नारकजीवों में घटित होता है क्योंकि वे प्रचुर कर्मों के बन्धक होने से महानववाले कायिक्यादि क्रियाओं की अधिकता होने से तथा महास्रववाले कर्मजन्य तीव्र वेदना भोगनेवाले होने से महावेदनावाले तथा अल्पकर्मों की निर्जरावाले होने से अल्पनिर्जरावाले होते हैं। इस प्रकार नारकविषयक भंगों को प्रकट करके नारक विरोधीदेव में कौनसा भङ्ग होता है इस बात को प्रकट किया जाता है इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है-'सिय भते ! असुरकुमारा महासवा, महाकिरिया, महावेयणा, महानिज्जरा' हे भदन्त ! असुरकुमार महास्रव. वाले महाक्रियावाले, महावेदनावाले और महानिर्जरावाले होते हैं क्या ? તેમ કહ્યું છે. અથવા સાંભળનારને ભંગની સંખ્યા સુખ પૂર્વક જણાઈ આવે એ માટે પણ આ પ્રમાણે કહેવું તે દેષાવહ નથી. આ રીતે આ સેળ. ભંગામાંથી કેવળ બીજો ભંગ જ નારકમાં ઘટિત થાય છે. કેમ કે તેમાં કર્મોને પ્રચૂર બન્ધ હેવાથી મહા આસ્ત્રવવાળા કાયિકી વિગેરે ક્રિયાઓના અધિપણાથી તેમ જ મહા આત્મવવાળા કર્મોથી થવાવાળી તીવ્ર વેદના ભેગવવાવાળા હોવાથી મહાવેદનાવાળા તથા અલ્પ કર્મોની નિજેરાવાળા હોવાથી અલ્પ નિર્જરાવાળા હોય છે. પૂર્વોક્ત રીતે નારક સંબંધી ભંને બતાવીને નારક વિધી દેવામાં ક્યા ભંગ હોય છે. એ વાત પ્રગટ કરવામાં આવે છે. તેમાં ગૌતમ સ્વામી પ્રભુને એવું પૂછે છે કે"सिय भंते! असुरकुमारा महासवा, महाकिरिया, महावेयणा, महानिज्जरा' હે ભગવન અસુકુમારે મહાઆસ્ત્રવવાળા, મહાકિયાવાળા, મહાવેદનાવાળા भने मानिस हाय छ ? तेना उत्तरमा प्रभु ४३ छ-'गोयमा ! શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy