SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० सूत्रकृतास्ने हे जम्मू:! 'अहं' अह सुधर्मस्वामी 'पुरत्या' पुरस्तात्-पूर्वस्मिन् काले यदा भगयान महावीरो विद्यमान आसीत्तदा 'केवलियं' केवलिकम् --समुत्पन्न केवलज्ञानचन्तम् 'महेसि महर्षिम् अत्युग्रतपश्चरगकारणमनुकूलप्रतिकूलोपसर्गसहिष्णुम् । श्रीमन्महावीरबर्द्धमानस्वामिनम् 'पुरेछस्स' पृष्टवान् , कि पृष्टवान् तदहं कथयामि 'कई' कथं-कीदृशाः 'नरगा' नरका:- कीदृशाश्च तत्र नरके अभितापाः यातना भवन्ति । इति 'अजाणओ मे' अज्ञानतो मे 'जाणं' जानन्- केवलज्ञानालोकेन भुणे मुने ! हे भगवन् ! 'बूहि' ब्रूहि-कथय, अहम जानन तद्विषयं पृच्छामि, तथा 'कह' कथं केन प्रकारेण किमनुष्ठायिनो जीवाः 'बाला' बाला:- अज्ञानिनः 'नरयं' नरकम् 'उविति' उपयान्ति, हे जम्बूः ! एनत्सर्वमहं पृष्टवानिति ॥१॥ कार्य और कारण विषयक प्रश्न उपस्थित होने पर श्री सुधर्मास्वामीने जम्बूस्वामी आदि अपने शिष्यवर्ग से कहा-- हे जम्बू ! मैं पुरातन काल में, जब भगवान महावीर विद्यमान थे, तब उन केवलज्ञानी और महाऋषि अर्थात अतीव उग्र तपश्चरण करनेवाले तथा प्रतिकूल और अनुकूल उपसर्मों को सहन करनेवाले श्री बर्द्धमान स्वामी से प्रश्न किया था-नरक कैसे हैं ? नरक में किस प्रकार के अभिताप हैं ? यह विषय जाननेवाले आप मुझ अनजान को, हे प्रभो ! कहिए । मैं इस विषय को नहीं जानता, इस कारण प्रश्न करता हूँ। यह भी जानना चाहता हूँ कि किस प्रकार के कार्य करनेवाले अज्ञानी जीव नरक में जाते हैं ? हे जम्बू मैंने यह सब भगनान से पूछा था ॥१॥ વિષયક પ્રશ્ન ઉપસ્થિત થવાથી સુધર્મા સ્વામીએ જબૂસ્વામી આદિ શિષ્યોને આ પ્રમાણે જવાબ આપે– હે જંબૂ ! પુરાતન કાળમાં જ્યારે ભગવાન મહાવીર વિદ્યમાન હતા, ત્યારે મેં તે કેવળજ્ઞાની અને મહાષિએટલે કે ઘણું જ ઉગ્ર તપસ્યાઓ કરનાર તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરનાર શ્રી મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછ હતો “હે પ્રભે ! નરકેનું સ્વરૂપ કેવું છે ? તેમાં ઉત્પન્ન થનાર નારકોને કેવી કેવી પીડા સહન કરવી પડે છે ? કેવા કૃત્ય કરનારા અજ્ઞાની જ નરકમાં જાય છે? આ વિષયના આય જાણકાર છે. તે તે વાત સમજાવવાની કૃપા કરો.” હે જંબૂ! તમે જે પ્રશ્ન મને પૂછે છે, એજ પ્રશ્ન મેં મહાવીર પ્રભુને પૂછયે હતા, આ પ્રમાણે સુધર્માસ્વામી તેમને કહે છે. ૧ શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy