SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ २९६ भगवतीसूत्र सामान्यशरीरं बध्नन्ति आदित एव तत् प्रायोग्यपुद्गलग्रहणात् इति 'बंधित्ता' बद्ध्वा 'तओ पच्छा आहारेति' ततः पश्चात् आहरन्ति विशेषाहारापेक्षया सामान्याहारस्यापि विशिष्टशरीरवन्धनसमये एव कृतत्वात् 'परिणामेंति वा परिणामयन्ति वा आहृतपुद्गलानां परिणामं कुर्वन्तीत्यर्थः 'सरीरं वा बंधति' शरीरं वा बध्नन्ति आहारितपरिणामितपुद्गलैः शरीरस्य पूर्वबन्धापेक्षया विशेषतो बन्धं कुर्वन्तीत्यर्थः। कदाचिदने के पृथिवीकायिका जीवा मिलित्या प्रथममेकसाधारणशरीरं वध्नन्ति साधारणशरीरस्य बन्धानन्तरं विशेषनाहारमाहरन्ति तथा आहत पुद्गलस्य परिणामं कुर्वन्ति ततः पश्चात् शरीरस्य विशेषरूपेण बंन्धं कुर्वन्ति किम् इत्ययं प्रश्नः। तीन, चार, पांच आदि पृथिवीकायिक जीव आपस में मिलकर क्या ऐसा भी कर सकते हैं कि वे साधारण एक शरीर का भी आदि से ही तत्प्रायोग्य पुद्गलों को ग्रहण करके बन्ध करले ? और 'बंधित्ता तओ पच्छा आहारतिबंध करने के बाद फिर वे विशिष्ट आहार ग्रहण करें क्योंकि सामान्य आहार तो उनका विशिष्ट शरीर बन्ध के समय में ही किया गया हो जाता है तथा गृहीत आहार को वे परिणमावें और फिर वे शरीर का पूर्वयन्ध की अपेक्षा विशिष्ट बन्ध करले ? यहां पांच यह उपलक्षण पद है इससे बहुत से भी पृथिवीकायिकों का यहां ग्रहण हो जाता है ऐसा जानना चाहिये इसका संक्षिप्तार्थ ऐसा है कि क्या अनेक पृथिवीकायिक जीव पहिले एक साधारण शरीर का बन्ध करते हैं ? शरीर के बंध के अनन्तर फिर वे क्या विशेष आहारको ग्रहण करते हैं ? आहार को ग्रहण करके फिर वे क्या गृहीत उस आहार को परिणमाते ચાર પાંચ વિગેરે પૃવીકાયિક પરપરમાં મળીને શું એવું કરી શકે છે. કે તેઓ સાધારણ એક ૫ણ શરીર પહેલેથી જ તપ્રાયોગ્ય પુલેને ગ્રહણ श मन्५ शa ? भने, 'बंधित्ता तओ पच्छा आहारैति' अ य पछी તે આહાર ગ્રહણ કરે. કેમ કે આહાર તો તેના વિશિષ્ટ શરીર બન્ધના સમયમાં જ કરેલો હોય છે. તથા ગ્રહણ કરેલ આહારને તે પરિણુમાવે અને તે પછી તે પૂર્વની અપેક્ષાએ શરીરને વિશિષ્ટ બંધ કરી લે છે? અહિયાં પાંચ એ. ઉપલક્ષણ પદ છે, તેથી ઘણા પૃથિવીકાયિકેનું ગ્રહણ થાય છે. તેમ સમજવું. આને સંક્ષેપ અર્થ આ પ્રમાણે છે કે-શું અનેક પૃથ્વિકાયિક જી પહેલાં એક સાધારણ શરીરને બંધ કરે છે? શરીરના બંધ કર્યા પછી તે વિશેષ પ્રકારના આહારને ગ્રહણ કરે છે? આહારને ગ્રહણ કરીને ગ્રહણ કરેલા તે આહારને પરિ. ગુમાવે છે? અને પરિણાવીને વિશેષ રૂપથી શરીરને બંધ કરે છે? એમ તો શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy