SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे संख्येयमदेशिकस्कन्धपर्यन्तस्य ग्रहणम् यथा परमाणुपुद्गलं सूक्ष्ममधिकृत्य परमाधोवधिकानां ज्ञानदर्शनयोः सहानवस्थानं प्रदर्शितं तथा द्विपदेशिकस्कन्धा. दारभ्य अनन्तपवेशिकस्कन्धमधिकृत्यापि ज्ञानदर्शनयोः सहानवस्थान प्रतिपादनीयं साकारत्वनिराकारत्वयोर्युक्तेः सर्वत्र समानत्वादितिभावः । परमाधोवधिकइचावश्यमन्तर्मुहूर्तेन केली भवतीति । परमाधिक सूत्रानन्तर केवलिसूत्र दर्शयन्नाह-'केवली ' इत्यादि । केवली णं भंते ! मणू से 'केवली खलु भदन्त ! प्रकार का कथन यावत् अनन्तप्रदेशिक स्कन्ध के विषय में भी कर लेना चाहिये। यहां यावत्पद से द्विप्रदेशिक स्कन्ध से लेकर असंख्यातप्रदेशिक स्कन्ध तक का ग्रहण हुआ है। जिस प्रकार से सूक्ष्म परमाणुपुद्गल को लेकर उसके जानने में परमाधोवधिक मनुष्यों के ज्ञान दर्शन में सहानवस्थान दिखलाया गया है । उसी प्रकार से द्विप्रदेशिक स्कन्ध से लेकर अनन्तप्रदेशिक स्कन्ध तक उस को जानने देखने में परमावधिक मनुष्यों के ज्ञानदर्शन में सहानवस्थान प्रतिपादित कर लेना चाहिये। क्योंकि साकार निराकारता ही सहानवस्थान का कारण है और वह इन दोनों में सर्वत्र रहती ही है। परमावधिक सूत्र के बाद जो केवलिसूत्र कहा गया है। उसका कारण ऐसा है कि परमावधिक ज्ञानी नियम से अन्तर्मुहूर्त के बाद केवली हो जाता है। अतः अब "एवं जाव अणंतपएसिय” भा४ शतनु ४थन यावत् ५४थी मानत પ્રદેશવાળા સ્કંધના વિષયમાં પણ સમજી લેવું. અહિયાં યાવત્ પદથી બે પ્રદેશવાળા સકધથી આરંભીને સંખ્યાત અસંખ્યાત પ્રદેશવાળ સ્કંધ સુધીનું કથન ગ્રહણ કરાયું છે. જે રીતે સૂક્ષમ પરમાણુના કથનમાં તેને જાણવા અને દેખવાના વિષયમાં પરમાવધિજ્ઞાની મનુષ્યના જ્ઞાન અને દર્શનમાં સહાનવસ્થાન-એક સાથે ન હોવાનું બતાવેલ છે, એજ રીતે બે પ્રદેશવાળા કંધથી આરંભીને અનંત પ્રદેશી કંધના જાણવા અને દેખવાના સંબંધમાં પરમાવધિજ્ઞાની પુરુષના જ્ઞાન દર્શનમાં સહાનવસ્થાન-સાથે ન હોવાપણાનું પ્રતિપાદન કરી લેવું. કેમ કે સાકાર અને નિરાકારપણું જ સહાનવસ્થાનના વિધિનું કારણ છે. અને તે આ બન્નેમાં બધે જ રહે છે. પરમાવધિ સૂત્રના કથન પછી જે કેવલી સૂત્ર કહેવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે-- પરમાવધિજ્ઞાની નિયમથી અન્તર્મુહૂર્ત પછી કેવળજ્ઞાની બની જાય છે. જેથી હવે કેવલી મનુષ્યના સંબંધમાં ગૌતમ સ્વામી પ્રભુને પ્રશ્ન કરે છે કે-- શ્રી ભગવતી સૂત્ર : ૧૩
SR No.006327
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 13 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages970
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy