________________
१२०
भगवतीस्त्रे तीन्द्रियपदार्थस्यापि ज्ञानं जायते एव धूमेगाग्निरिव एवमेव अतीन्द्रियस्यापि धर्मास्तिकायादेरनुग्रहादिकाण अवगतिभवत्येवेति । किन्तु अस्मादृशानां धर्मास्तिकायादीनां कार्यस्य अनवगमात् तादृशातीन्द्रियपदार्थस्य अरगति न भवतीतिभावः। अहंन्प्रतिपादितपश्चास्तिकायस्वरूपस्याज्ञानविषयकां मद्रुकस्य युक्ति श्रुत्वा ते अन्ययूथिकास्तं परामवितुं यदुनवन्तः तदाह--'तए णं ते इत्यादि । 'तएण' ततः खलु मद्रुकस्य वाक्यश्रवणान्तरम् 'ते अन्न उत्थिया' ते अन्ययूथिकाः 'मद्यं समणोवासयं मद्रुकं श्रमणोपासकम् 'एवं क्यासी' एवं-वक्ष्यमाणप्रकारेण अवा. दिषुः-उक्तवन्तः, मद्रुके धर्मास्तिकायाद्यपरिज्ञानाभ्युपगमवन्तमुपालम्मयितुं यत् ते ज्ञान हम लोगों को माक्षालू रूप से नहीं होता है। फिर भी कार्य से तो होता ही है । जैले पहाड के निकुञ्ज में अदृश्य भी अग्नि उस पर्वत में से निकलते हुए धूम से जानी जाती है। इसी प्रकार अतीन्द्रिय धर्मास्तिकायादिक भी अनुग्रहादिरूप अपने कार्य से जाने जाते हैं। इस प्रकार हम लोगों को धर्मास्तिकायादिकों का साक्षात् दर्शनादिरूप ज्ञान नहीं हैं फिर भी उनके कार्य के ज्ञान से उन्हें हम जानते हैं।
और देखते हैं। सामान्य विशेषका से उनका हमें ज्ञान होता ही है। इस प्रकार से मदु कश्रावक के द्वारा कही गई अहम्प्रतिपादित पश्चास्तिकाय के स्वरूप की अज्ञान विषयक उक्ति को सुनकर उन अन्धयूधिकों ने उसे परास्त करने के लिये जो कहा वह इस प्रकार से है-यही पात 'तए णं ते अन्न उत्थिया मदुयं समणोलाशयं एवं बधासी' इस सूत्र द्वारा प्रकट की गई है। उन्होंने मद्रुक श्रावक को उपालम्भ देते हुए સાક્ષાત રૂપથી હોતું નથી. તો પણ તેના કાર્યથી થાય છે. જેમ કે પહાડની ગુફામાં રહેલા અદશ્ય અગ્નિ તે પર્વતની ગુફાથી નીકળતા ધુમાડાથી જણાઈ આવે છે. તે જ પ્રમાણે અતીન્દ્રિય ધમસ્તિકાયાદિ પણ અનુગ્રહાદિરૂપ પિતાના કાર્યથી જણાય છે. આ રીતે આપણને ધર્માસ્તિકાયાદિકનું સાક્ષાત દર્શન વિગેરે પ્રકારનું જ્ઞાન ન હોવા છતાં તેના કાર્યના જ્ઞાનથી આપણે તેને જાણીએ છીએ અને દેખીએ છીએ.
સામાન્ય વિશેષરૂપથી તેનું જ્ઞાન આપણને થાય છે જે આ રીતે મક શ્રાવકે કહેલ અહંત ભગવાને પ્રતિપાદન કરેલ પંચાસ્તિકાયના સ્વરૂપની અજ્ઞાન સંબંધી કથનને સાંભળીને તે અસ્પૃથિકેએ તેને પરાજીત કરવા આ પ્રમાણે अधु-सात 'तए णं ते अन्नउत्थिया मदुयं समणोवासयं एवं वयासी' मसूत्र દ્વારા પ્રગટ કરેલ છે. તેઓએ મક શ્રાવકને ઉપાલંભ-મહેણું મારતા આ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧૩