SearchBrowseAboutContactDonate
Page Preview
Page 707
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१८ उ०३ सू०६ पुद्गलाहारस्वरूपनिरूपणम् ६९३ आहाराय यान् पुद्गलान् गृह्णन्ति तेषु कतिभागं भविष्यकाले आहरन्ति कतिभागं च परित्यजन्ति इति प्रश्नः, भगशनाह-'मागंदियपुत्ता ।' हे मादिकपुत्र ! 'असं खेज्जइमागं आहारेति अनंतमार्ग निज्जरेंति' गृहीतपुद्गलानां मध्यात् असं ख्येयभागम् असंख्यावत भागम् आहरन्ति आहारतया गृह्णन्ति, तथा तस्मादेव अनन्तभागम् अनन्ततम भागं च निर्जरयन्ति हे माकन्दिकपुत्र ! नारकाणां गृही. ताहारपुद्गलनां मध्यात् असंख्येयतमो भाग एव आहतो भवति अनन्ततमो भागश्च परित्यक्तो भवतीति उत्तरपक्षाशयः। 'चकिया णं भंते ! केइ समर्थाः खलु भदन्त कितने भाग का परित्याग करते हैं ? तात्पर्य ऐसा है कि जो वे नारक आहार के लिये जिन पुद्गलोको ग्रहण करते हैं, उनमें कितने भाग को वे आहार के काम में लेते हैं और कितने भाग को छोड देते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-'मागंदियपुत्ता !' हे माकन्दिकपुत्र! गृहीत पुद्गलों के मध्य से असंख्यातवें भागरूप पुद्गलों को वे आहाररूपमें ग्रहण करते हैं और गृहीत पुगलों के मध्य से अनन्तवें भागरूप पुद्गलों को वे छोड देते हैं अर्थात् आहाररूप से ग्रहण नहीं करते हैं। अर्थात् नारक जीवों ने जितने आहार पुद्गलों को ग्रहण किया है वे सब के सब पुद्गल आहाररूप से परिणत नहीं होते हैं किन्तु उनमें असं. ख्यात का भाग देने से जो लब्ध आता है उतने मात्र पुगलों को वे आहाररूप में परिणमाते हैं बाकी को नहीं। ग्रहण किये हुए आहार पुद्गलों के अनन्तवें भागप्रमाण पुदल परित्यक्त होते हैं। अब माकन्दिकपुत्र अनगार प्रभु से ऐसा पूछते हैं-'चक्किया गं भंते ! केह.' हे ભાગને ત્યાગ કરે છે? કહેવાનું તાત્પર્ય એ છે કે નારકજી આહાર માટે જે પુદ્ગલેને ગ્રહણ કરે છે, તે પૈકી જે કેટલે ભાગ તે આહારના ઉપયોગમાં લે છે અને કેટલા ભાગને ત્યાગ કરે છે? તેના ઉત્તરમાં પ્રભુ કહે छ-मागंदिय पुत्ता' 3 माहीत! घडण रेखा पुगत पैकी અસંખ્યાત ભાગરૂપ પુદ્ગલેને તેઓ આહારરૂપે ગ્રહણ કરે છે. અને ગ્રહણ કરેલ પુદગલોમાંથી અનંતમાં ભાગરૂપ પુદ્ગલેને તે છે ત્યજી દે છે. અર્થાત આહારરૂપે લેતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે-નારકજીએ જેટલા આહાર પગલેને ગ્રહણ કર્યા છે, તે બધા જ પુદ્ગલે આહારરૂપે પરિણમતા નથી. તેમાં અસંખ્યાતનો ભાગ આપવાથી જે બાકી રહે છે, ફકત તેટલા જ પુદ્. ગલે તેઓ આહારરૂપે પરિણુમાવે છે. બાકીના નહીં. અને જે બાકી રહે છે તે અનન્તમાં ભાગ પ્રમાણ છે. તે અનંતમાં ભાગ પ્રમાણુ પુદ્ગલ ત્યજેલ डाय छे. શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy