SearchBrowseAboutContactDonate
Page Preview
Page 634
Loading...
Download File
Download File
Page Text
________________ ६२० भगवतीसूत्रे करणीयार्थान् धान्यमिव विवेचयति स मेधी, तथा प्रमाणे प्रत्यक्षादि वद् यः तद् दृष्टार्थानामव्यभिचारित्वेन तथैव प्रवृत्तिनिमित्तगोचरत्वात् स प्रमाणम् तथा आधारआधेयस्येव सर्वकार्येषु लोकानामुपकारित्वात्, तथा आलम्बनम्-रज्वादि तद्वद् आपद्गादि निस्तारकत्वाद् आलम्बनम्, तथा चक्षुलॊचनं तद्वल्लोकस्य विविधकार्येषु प्रवृत्तिनिवृत्तिविषयप्रदर्शकत्वात् चक्षुः चक्षुरिव चक्षुः। एवमेव मेधित आरभ्य चक्षुः पर्यन्तशब्देषु भूतशब्दसंयोगेन उपमार्थों विज्ञेयः तत्र मेधि भूतः मेधिसदृशः, इत्यादि सर्वत्र ज्ञातव्यम्, एतावन्मात्रोऽपि न किन्तु तेषां सर्व अनाज की दांय करने के लिये-उसे मर्दित करने के लिये बैल बांधे जाते हैं। उसके सहारे से उस अनाज का मर्दन करते हैं । इसी प्रकार से इस कार्तिकसेठ का सहारा लेकर के सकल नैगम मण्डल धान्य की तरह सकल कर्तव्यार्थ की विवेचना किया करता था । तथा यह कार्तिक सेठ प्रत्यक्षादिप्रमाण के जैसा प्रमाण था। क्योंकि उसके द्वारा विचारित हुआ अर्थ ठीक उन्हें वैसा ही होता था । तथा सषकामों में लोगों का यह उपकारी था-इसलिये उनके लिये यह आधार था जैसे आधेय । (पदार्थ) के लिये अपना आधार उपकारी होता है। आपत्तिरूपखड़े में फसे हुए जनों को यह रज्ज्वादि (रस्सी) के जैसा आलम्बन था-क्योंकि उन्हें यह आपत्तिरूपगर्त में पड़ते हुए को रस्सी समान आधार रूप था। तया जिस प्रकार लोचन बाह्य पदार्थों को दिखाना हैं-उसी प्रकार से यह भी प्रवृत्ति और निवृत्ति के विषयभूत पदार्थों को उन्हे समझाया करता था, अतः यह उनको आंख के जैसा आंख था, मेधी से लेकर चक्षुपर्यन्त शब्दों में भूत शब्द મસળે છે, તે જ પ્રમાણે આ કાર્તિક શેઠની સહાયતા લઈને તેનું સમસ્ત ટુંબ મંડલ ખળાના ધાન્ય પ્રમાણે બધા કર્તવ્યનું વિવેચન કર્યા કરતા હતા. તેમજ આ કાતિક શેઠ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણની માફક પ્રમાણરૂપ હતું. કેમકે તેણે વિચારેલ અર્થ બરોબર તેજપે થતું. તથા બધા કાર્યોમાં લેકોને ઉપકારી હતે-તેથી તેઓને તે આધાર હો જેવી રીતે આધેય (પદાર્થ) ને અધાર ઉપકારી હોય છે. આપત્તિરૂપ ખાડામાં પડવાવાળા મનુષ્યને દેરીની માફક આલમ્બનરૂપ હતું. કેમકે તેને તે આપત્તીરૂપ ખાડામાંથી પડવા દેતે ન હતું. જેમ આંખે બહારને પદાર્થ બતાવે છે. તે જ પ્રમાણે તે પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિના વિષયરૂપ પદાથે તેઓને સમજાવતે હતો. તેથી તેઓને આંખની માફક આંખરૂપ હતો. મેધીથી આરંભીને ચક્ષુ સુધીના શબ્દોમાં શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy