SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ६०२ भगवतीस्त्रे ___ कषायद्वारे-'सकसाई जाव लोमकसाई सवठ्ठाणेसु जहा आहारओ' सकपायी यावल्कोभकषायी सर्वस्थानेषु यथा आहारका, कपायेन सह वर्तते इति सकषाय:-क्रोधादिकषायवान् तथा यावत् क्रोधकषायी मानकषायो माया. कपायी लोभापायी जीवादिस्थानेषु सर्वेष्यपि स्याचरमः स्थादचरमः, तत्र यो मोक्ष यास्यति स सकषायत्वेन चरमो ज्ञातव्यः, यो मोक्ष न प्राप्स्यति स सम्पायित्वेन अवरमः, नारकादिस्तु यः सकपायित्वं नारकाधुपेतं न पुनः प्रात्यति स नारकादिः सकषायित्वेन चरमः तद्भिनोऽचरमः । 'अकसाई जीवपदे सिद्ध रम ही होते हैं क्योंकि सिद्ध अवस्था नित्य ही होती है। अतः उसमें चरमता नहीं होती है। कषापद्वारमें--'सकसाई जाव लोभकसाई सम्वट्ठाणेसु जहा आहारओ' सकषायी यावत् लोभकषायी सर्वस्थानों में आहारक के जैसा है-क्रोधादि कषायवाले जीव का नाम सकषाय है । क्रोधकषायवाला, मानकषायवाला, मायाकषायवाला एवं लोभकषायवाला जीव जीवादिस्थानों में सबमें कदाचित् चरम होता है, और कदाचित् अचरम होता है। जो कषायी जीव मोक्ष जावेगा वह अकषायी अवस्था की अपेक्षा चरम और जो मोक्ष नहीं जावेगा वह सकषायि-अवस्था की अपेक्षा अचरम है । जे। नारकादिनरकादियुक्त कषायि अवस्था को पुनः प्राप्त नहीं करेगा वह नारकादि सकषायिरूप से चरम है और इससे भिन्न जो नारकादि है-अर्थात् कषाययुक्त नारकादि अवस्था को पुनः प्राप्त થત ને સંયતાસંયત સિદ્ધ છે. અને તે અચરમ જ હોય છે. કેમકે સિદ્ધ અવસ્થા નિત્ય જ હોય છે. જેથી તેમાં ચરમતા હોતી નથી. ४ाया२मां-पकसाई जाव लोभकमाई सबढाणेसु जहा आहारो' सपायी થાવત્ લાભકષાયી બધાસ્થાનમાં આહારક પ્રમાણે છે. ક્રોધ વિગેરે કષાયવાળા જીવનું નામ સકષાય છે. ક્રોધકષાયવાળા, માનકષાયવાળા, માયાકષાયવાળા અને ભકષાયવાળા જીવ બધા જીવસ્થામાં કદાચિત ચરમ હોય છે. અને મહાચિત્ અચરમ હોય છે. જે કષાયજીવ મિક્ષ જવાના હોય તે સકષાયી અવસ્થાની અપેક્ષાએ ચરમ છે. અને મોક્ષ જવાના ન હોય તે અપેક્ષા એ સકષાયી અચરમ છે. જે નારક વિગેરે નરક વિગેર વાળી કષાયિઅવસ્થા ફરીને પ્રાપ્ત કરવા વાળા ન હોય તે નારક વિગેરે સકષાધિરૂપથી ચરમ છે. અને તેનાથી જુદા પ્રકારના જે નારકાદિ છે. અર્થાતુ કષાયવાળી ना१४ विगेरे सथाने शथी प्रात ४२ना२ सयम छे. 'अकसाई શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy