SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१८ उ०१ सु०१ प्रथमाप्रथमत्वे आहारवारनिरूपणम् ५५१ आहारकत्वविषये दण्डकः उक्तस्तथा पृथक्त्वेनापि दण्डको ज्ञातव्यः, एतदाशये. नैवाह-पोहत्तिए एवं चेत्र' पृथक्त्वेऽपि एवमेव एकत्व प्रदर्शितरीत्यैव बहुवचनेनापि जीवादारभ्य वैमानिकपर्यन्तं सर्वेषाम् आहारकत्वं न प्रथमं किन्तु अपथममेवेतिभावः । आहारकद्वारे सिद्धत्वस्य पृच्छा न कृता सिद्धानामाहारकत्वस्या भावात् । 'अगाहारए णं भंते !' अनाहारकः खलु भदन्त ! 'जीवे अणाहारभावेण पुच्छा' जीवोऽ नाहारमावेन पृच्छा हे भदन्त ! अनाहारको जीवः अनाहारभावेन से लेकर वैमानिक जीव तक में एक एक में कर लेना चाहिये । क्योंकि उनमें भी यह अनादिकालसे ही प्राप्त हुआ है। इस प्रकार जैसा एकत्व को लेकर आहारकस्व के विषय में यह अप्रथमत्व का दण्डक कहा गया है। इसी प्रकार का दण्डक बहुवचन को लेकर भी उनमें उसका कर लेना चाहिये। अर्थात् आहारकत्व की अपेक्षा जितने भी नारक जीवों से लगाकर वैमानिक पर्यन्त जीव हैं, वे सब भाव की अपेक्षा से अप्रथम ही हैं-प्रथम एक भी नहीं है क्योंकि यह आहारकत्व भाव उनमें अनादिकाल से ही प्राप्त हुआ है। यही बात 'पोहत्तिए एवं चेव' इस अतिदेश वाक्य से प्रभु ने प्रकट की हैं । यहां गौतम ने जो इस आहारक द्वार में सिद्धत्व के प्रथमत्व अप्रथमत्व की पृच्छा नहीं की है सो उसका कारण ऐसा है कि सिद्ध जीवों में आहारकता का सर्वथा अभाव है । यह आहारकत्व संसारी जीवों में ही होता है। संसारा. तीत हो जाने पर यह अवस्था नहीं रहती है। કેમ કે–તેઓમાં પણ તે અનાદિપણાથી પ્રાપ્ત થયેલ છે. આ રીતે એક વચનને લઈને જે પ્રમાણે આહારકપણાના વિષયમાં આ પ્રથમઅપ્રથમપણને દંડક કહ્યો છે. એ જ રીતને દંડક બહુવચનને આશ્રય કરીને પણ તેઓના સંબંધમાં કરી લે. અર્થાત્ આહારકપણાની અપેક્ષાએ જે કોઈ નૈયિક જીવ હોય ત્યાંથી આરંભીને વૈમાનિક સુધીના જેવો છે તે સઘળા ભાવની અપેક્ષાથી અપ્રથમ છે તેમાં એક પણ પ્રથમ નથી. કેમ કે તે આહારકપણને ભાવ તેઓમાં અનાદિકાળથી જ પ્રાપ્ત થયેલ छ. मेरी पत “पोहत्तिए एव चेव" । भतिश पायथी प्रभुये प्रगट કરી છે, અહિયાં ગૌતમસ્વામીએ આ આહારક દ્વારમાં સિદ્ધપણાના પ્રથમત્વ -અપથમ સંબંધી પ્રશ્ન કરેલ નથી તેનું કારણ એવું છે કે-સિદ્ધ જેમાં આહારકપણાને હંમેશાં અભાવ છે. આ આહારકત્વ દશા સંસારી જીવમાં જ થાય છે. સંસારાતીત થઈ જાય ત્યારે આ અવસ્થા રહેતી નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy