SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ २४ भगवतीस्त्रे दूरवर्ति गवादिनाऽपि 'गोमान देवदत्तः' इति कथ्यते, इत्यतः पृच्छति-'जीवे ण' इत्यादि । 'जीवे णं भंते किं साहिगरणी निरहिगरणी' जीवः खलु भदन्त ! किं साधिकरणी निरधिकरणी ? भगवानाह-'गोयमा' हे गौतम ! 'साहिगरणी नो निरहिगरणी' साधिकरणी नो निरधिकरणी, जीवः साधिकरणी भवत्येव नो निरधिकरणोति । सहभाविना नियतसाहचर्यवता अधिकरणेन शरीरेन्द्रियादिरूपेण वर्तते इति साधिकरणी, यावत् संसारं जीवस्य शरीरेन्द्रियरूमाधिकरण नियमतः सद्भापात् साधिकरणवत्वं भवति, बाह्य रथ शकट आदि अधिकरण को लेकर भी हो सकता है जैसे दूरवर्ती गाय आदि को लेकर देवदत्त गोमान् कहा जाता है इसी अभिप्राय से गौतम प्रभु से पूछते हैं-जीवेणं भंते ! कि साहिगरणी निरहिगरणी' हे भदन्त ! जीव क्या साधिकरणी हैं या निरधिकरणी है ? आर्थात् जीव अपने से भिन्न दूरवर्ती रथशकट आदिको आश्रित करके अधि. करणवाला होता है ? या इनको आश्रित करके वह अधिकरणवाला नहीं होता है ? इस के उत्तर में प्रभु कहते हैं 'गेयमा ! साहिगरणी नो निरहगरणी' हे गौतम ! जीव साधिकरणी होता है निरधिकरणी नहीं। अपने सहभावी-नियतसाहचर्यवाले-अधिकरणरूप शरीर, इन्द्रिय आदि से वह युक्त होता है-जब तक इसके साथ संसार का सम्बन्ध बना रहता है-तब तक यह जीव शरीरइन्द्रियरूप अधिकरण से नियमतः सम्बन्धित रहता है, अर्थात् इनका उसके नियमतः सद्भाव रहता है । (ગાડુ) આદિ અધિકરણને લઈને પણ થઈ શકે છે જેમ દૂર રહેલી ગાય આદિને લઈ દેવદત્ત ગોમાન્ ! (ગાયવાળો) કહેવાય છે તેજ અભિપ્રાયથી गौतम स्वामी प्रभुने पूछे छे , “ जीवेणं भंते ! किं माहिगरणी निरहीगरणी" હે ભગવન ! શું જીવ સાધી રહ્યું છે. કે અધિકારણ વિનાને છે? અર્થાત્ જીવ પિતાનાથી જુદા દૂર રહેલા રથ, ગાડુ વિગેરેને આશ્રય કરીને અધિ. કરણવાળો હોય છે? અથવા તેને આશ્રિત કરીને અધિકરણવાળ નથી હોતે तना उत्तम प्रभु ४३ छे , “गोयमा! साहिगरणी नो निरहिंगरणी” 3 ગૌતમ! જીવ અધિકરણવાળો જ હોય છે અધિકરણ વિનાને હોતે નથી, નિયત સાહચર્યવાળો હમેંશા સાથે રહેનાર અધિકરણ રૂપ શરીર ઈન્દ્રીય વિગેરેથી યુક્ત હોય છે. જ્યાં સુધી તેની સાથે સંસારને સંબંધ બનેલ રહે છે ત્યાં સુધી આ જીવ શરીર ઈન્દ્રિય રૂ૫ અધિકરણથી નિયમતઃ સંબંધ. વાળે રહે છે. અર્થાત જીવને નિશ્ચિત રૂપે તેને સદ્ભાવ રહે છે તેથી તેમાં શ્રી ભગવતી સૂત્ર: ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy