SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१६ उ० ८ सू० १ लोकस्वरूपनिरूपणम् २६७ एकेन्द्रियजीवानां बहुत्वात् बहवस्तत्र तद्देशा भान्ति द्वीन्द्रियस्य च कदाचित्कस्वात् कदाचित् देशः स्यादिति एको द्वियोगविकल्पः यद्यपि लोकान्ते द्वीन्द्रिय जीवो नास्ति तथापि यो द्वीन्द्रियएकेन्द्रियेषु उत्पित्सुारणान्तिकसमुद्घात गतः तमाश्रित्य अयं विकला इति । 'एवं जहा दसमसए अग्गेयी दिसा तहेव' एवं यथा दशमशत के आग्नेयीं दिशामाश्रित्योक्तं तथैव यथा दशमशतके प्रथमो. देश के आग्नेयीं दिशामाश्रित्य विचारः कृतस्तथा इहागि पूर्वचरमान्तमाश्रित्य वक्तव्यम् तच्चेस्थम् 'अहवा एगेंदिय देसाय बेईदियस्स य देसा' अथवा एकेन्द्रियगया है और दोइन्द्रिय जीव के एकदेशों का सद्भाव कहा गया है और दोइन्द्रिय जीव के एकदेश का भी सद्भाव कहा गया है । यह द्वितीय विकल्प है । एकेन्द्रिय जीव बहुत हैं । अतः बहुत होने से इसके बहुत देश, वहां पर हैं, और दो इन्द्रिय कादाचिरक है इसलिये इसका एक देश कदाचित् यहां पर हो सकता है ऐसा यह द्विकयोग विकल्प है, यद्यपि लोकान्त में द्वीन्द्रियजीव नहीं है। फिर भी कोई मरकर वहां एकेन्द्रिय में उत्पन्न होनेवाला है। इसलिये मारणान्तिकसमुद्घात को प्राप्त कर उत्पन्न होनेवाले उस द्वीन्द्रिय जीव को आश्रित करके यह विकल्प कहा गया है । 'एवं जहा दसमसए अग्गेयी दिसा, तहेव 'दशवे शतक के प्रथम उद्देशे में आग्नेयी दिशाको आश्रित करके जैसा विचार किया गया है, वैसा ही विचार यहां पर भी पूर्वचरमान्त को आश्रित करके कर लेना चाहिये वह इस प्रकार से है-'अहवा एगिदियदेसा य છે. અને બે ઈન્દ્રિય જીવને એક દેશને સદભાવ પણ કહેલ છે. આ પ્રમાણે ને આ બીજો વિકલ્પ કહેવામાં આવેલ છે. એકેન્દ્રિય જીવ ઘણું છે જેથી ઘણું હોવાથી તેના ઘણા દેશ ત્યાં છે, અને બેઈદ્રિય કોઈકવાર હોય છે. જેથી તેને એક દેશ કદાચ ત્યાં થઈ જાય છે એ પ્રમાણે આ દ્વિકગ વિકલ્પ છે. જો કે લોકાતમાં દ્વિન્દ્રીયજી હોતા નથી. તે પણ કેઈપણ દ્વીન્દ્રિયજીવ એકેન્દ્રિય માં મરીને ત્યાં ઉત્પન્ન થવાના છે જેથી મરણાત સમુદુઘાતને પ્રાપ્ત કરીને ઉત્પન્ન થવાવાળા એ શ્રીન્દ્રિય જીવને આશ્રિત કરીને થવાવાળો આ વિકલ્પ કહેવામાં આવે છે. "एवं जहा दसमसए अग्गेयी दिसा, तहेव" शमां शतना पडे देशमा અગ્નેયી દિશાને ઉદ્દેશીને જે પ્રમાણેને વિચાર કરવામાં આવ્યું છે તે જ વિચાર અહિયાં પણ પૂર્વચરમાન્તને ઉદ્દેશીને કરી લે. તે આ પ્રમાણે છે. "अहवा एगिदियदेखाय बेइंदियस्स य देसा" डेन्द्रिय सवाना देश શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy