SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ १९० मगवतीस्त्रे चतुरिन्द्रियाः। पश्चेन्द्रियतिर्यग्योनिकाः खलु भदन्त ! कि सुप्ताः० पृच्छा गौतम ! सुप्ताः, नो जागरिताः सुजागरिता अपि मनुष्याः, यथा जीवाः । वानव्यन्तरज्योतिष्कवैमानिका यथा नैरयिकाः ॥ सू०१॥ टीका-'कइविहे णं भंते !' कति विधः खलु भदन्त ! 'मुविणदंसणे पणत्ते' स्वप्नदर्शनं प्रज्ञप्तम्-स्वप्नस्य स्वापक्रियानुगतविषयविकल्पस्य दर्शनम्-अनुभवनम् इति स्वप्नदर्शनम् सुप्तजाग्रदवस्थायां यस्य कस्यापि यदर्थसंबन्धिनो विकरपस्य यदनुभवनम् तत्स्वप्नदर्शनमित्यर्थः, भगवानाह-'गोयमे' त्यादि छटे उद्देशेका प्रारंभ १६ वें शतक के ५ वे उद्देशे में गंगदत्त की सिद्धि का प्रतिपादन किया गया है सो ऐसी यह सिद्धि कितनेक भव्य जीवों को स्वप्न द्वारा भी सूचित हो जाती है । अतः इस अध्ययन द्वारा सूत्रकार अब यह कहेंगे कि स्वप्न का क्या स्वरूप है। इसी सम्बन्ध को लेकर इस अध्य यन का प्रारंभ किया गया हैं। इसका सर्वप्रथम सूत्र 'कविहे गं भंते । सुविणदंसणे इत्यादि है । 'काविहे णं भंते ! सुविणदंसणे पन्नत्ते ? ___टीकार्थ-इस सूत्र द्वारा सूत्रकार ने स्वप्नदर्शन विषयक प्रश्नोत्तर के रूप में कथन किया है इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है-'काविहे णं भंते ! सुविणदंसणे पण्णत्ते' हे भदन्त! स्वप्नदर्शन कितने प्रकार का कहा गया है ? सुप्त अवस्था में किसी भी अर्थ को विकल्प का अनुभव करना इसका नाम स्वप्न है। सुप्त जाग्रत अवस्था में जिस किसी छ। उद्देशाने पालસોળમા શતકના પાંચમાં ઉદેશામાં ગંગદર દેવને સિદ્ધિ પ્રાપ્ત થઈ તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એવી રીતની સિદ્ધિની કેટલાક ભવ્ય અને સ્વપ્ન દ્વારા પણ જાણ થાય છે. જેથી આ અધ્યયન દ્વારા સૂત્રકાર વપ્નના સવરૂપનું નિરૂપણ કરશે. આ સંબંધને લઈને આ અધ્યયન પ્રારંભ કરવામાં આવે છે. તેનું પ્રથમ સૂત્ર આ પ્રમાણે છે. "कइविहे गं भंते ! सुविणदसणे पन्नत्ते ? त्यालि!" । ટીકાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે સ્વપ્ન દર્શન વિષયમાં પ્રશ્નોત્તર રૂપથી કથન કર્યું છે. આ વિષયમાં ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને એ પ્રમાણે पूछे छ, “कइविहे गं भंते ! सुषिणदंसणे पन्नत्ते" भगवन! वन દર્શન કેટલા પ્રકારના કહ્યા છે? સુપ્ત અવસ્થામાં કોઈ પણ અર્થના વિકલ્પને અનુભવ કરે તેનું નામ સ્વપ્ન છે અને સુપ્ત જાગ્રત અવસ્થામાં જે કોઈ પણ પદાર્થ સંબંધી વિકપને અનુભવ થાય છે. તેનું નામ સ્વપ્ન દર્શન શ્રી ભગવતી સૂત્ર : ૧૨
SR No.006326
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 12 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy