SearchBrowseAboutContactDonate
Page Preview
Page 789
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१५ उ० १ सू० १९ रेवतीदानसमीक्षा ७७५ २-किश्च तदीयजीवनकाले एतादृशाः बहवः प्रसङ्गाः संजाताः-यत् सर्वस्य श्रमणसङ्घस्य क्षुधापिपासया अत्यन्तव्याकुलचित्ते सत्यपि तस्मै जलाशयस्य स्वच्छं स्वतो विगतजीवमपि पानीयं पातुं नानुमति पादात् यदा श्रमणसंघस्य माणसंकटे समुपस्थितेऽपि निमर्यादम् पानीयमाहारं चापि भक्षयितुं स नान्वमंस्यत तदा स स्वयं मांससेवनमकरिष्यत इति कथमपि कल्पितुं न पार्यते केनापि । ३-प्रस्तुतं च भगवतीसूत्रस्य वाक्यं न मांसार्थकम् , यतः शब्दकोषेषु वनस्पत्यर्थकं वर्तते, अनादिकालादपि सर्वजैनाचार्याः तद्वाक्यस्यार्थ वनस्पतिजिन्होंने अन्य जीवों की रक्षा के लिये-मुझ से जीवों की हिंसा न हो जाय-इसके लिये अपने जीवन को भी महासंकट में डाला, वे कैसे जीवन की रक्षा के लिये मांस का सेवन करेंगे? (२) उनके जीवन काल में ऐसे बहुत से प्रसङ्ग आये जब कि उन्होंने क्षुधा और पिपासा से अत्यन्त व्याकुल चित्त हो जाने पर भी साधु मुनिराजों के लिये जलाशय के स्वच्छ, एवं विगत जीववाले भी पानी को पीने की अनुमति नहीं दी । तो विचारने जैसी बात है कि जब साधुजनों को प्राणोंका संकट भी समुपस्थित हो गया-तब जिसने निर्मर्याद पानी और आहार को करने की अनुमति तक नहीं दी, वह स्वयं मांस का सेवन करेगा-यह बात कोन व्यक्ति अपनी कल्पना तक में ला सकता है? (३) प्रस्तुत भगवती सूत्र का वाक्य मांसार्थक नहीं है। क्योंकि હતું? જેમણે અન્ય જીવોની રક્ષા માટે–મારા વડે જીવોની હિંસા ન થઈ જાય તે માટે–પિતાના જીવનને પણ મહાસંકટમાં મૂકી દીધું હતું, તે મહાવીર પ્રભુ પિતાના જીવનની રક્ષા નિમિત્તે માંસાહાર કરે, એ वात मसावित छे. (૨) મહાવીર પ્રભુના જીવનમાં એવાં અનેક પ્રસંગે આવી ગયાં હતાં, કે જેમાં તેમણે ક્ષુધા અને પિપાસાથી વ્યાકુળ બનેલા સાધુઓને પણ જળાશયનું સ્વચ્છ અને વિગત જીવવાળું પાણી પીવાની અનુમતિ આપી ન હતી, તે શું એ વાત વિચારવા જેવી લાગતી નથી કે સાધુઓના પ્રાણ સંકટમાં આવી પડવા છતાં પણ જેમણે નિર્મદ પાણી અને આહારનું સેવન કરવાની અનુમતિ ન આપી, તેઓ શું પિતાના પ્રાણની રક્ષા નિમિત્તે માંસાહારનું સેવન કરે ખરા? આ પ્રકારની કલ્પના પણ કેવી રીતે સંભવી શકે? (3) प्रस्तुत भगवतीसूत्रनु १४५ मांसा नथी, ४।२९ - શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy