SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ भगवतीसूत्रे स्वीकरणम् । ततो भगवतो महावीरस्य गोशालकेन सह सिद्धार्थप्रामात् कूर्मनामकग्रामम्प्रति विहारवर्णने तिलस्तम्भनिष्पत्तिविषये गोशालस्य पृच्छनं भगबता तनिष्पत्तिः तिलपुष्पजीवानां तिलत्वेन पुनरागमनं च प्रतिपादितम् । ततो गोशालकेंन भगवतो महावीरस्य वाक्यमसत्यं विधातुं तिलस्तम्भोत्पाटनवक्तव्यता। ततः कूर्मग्रामवहिः प्रस्थितः वेश्यायननामकबालतपस्विनो गोशालेन निन्दनम् , वेश्यायनस्य बालतपस्विनो गोशालकोपरि तेजोलेश्याप्रक्षेपप्ररूपणम् , ततो भगवता महावीरेण शीतलेश्या प्रक्षेपद्वारा गोशालकस्य रक्षणप्ररूपणम् । एतद्वृत्तान्तस्य गोशालं प्रति भगवतः कथनम् । ततस्तेजोलेश्या शक्तिप्राप्त्युपायपृच्छनम् । भगवता गोशालकं प्रति तेजोलेश्यामाप्तिविधिप्ररूपणम् । ततो भगऔर बाद में उसे शिष्यरूप से स्वीकार करना ऐसा कथन, महावीर स्वामी का गोशालक के साथ सिद्धार्थग्राम से कूर्मग्राम नगर की ओर विहार करने का कथन, उसमें तिलस्तम्भ निष्पत्ति के विषय में गोशालक का प्रश्न और भगवान का उत्तर रूप में तिल की निष्पत्ति होने का तथा तिलपुष्पजीवों का तिलरूप से पुनः आने का प्रतिपादन, भगवान महावीर के वचन को असत्य करने के लिये गोशालक के द्वारा तिलस्तंभ का उखाडना, कूर्मगामनगर बाहर प्रस्थान, वेश्यायन नामक बालतपस्वी की गोशालक द्वारा निन्दा, गोशालक के ऊपर वेश्यायन बाल तपस्वी द्वारा तेजोलेश्या का छोडना, भगवान महावीर द्वारा शीतलेश्या छोडने से गोशालक का संरक्षण करना, इन वृत्तान्त का गोशालक से कथन, तेजोलेश्यारूप शक्ति की प्राप्ति का उपाय અસ્વીકાર અને પાછળથી શીષ્ય રૂપે તેને સ્વીકારનું કથન, મહાવીર પ્રભુના સિદ્ધાર્થ ગામથી કુમગ્રામ નગરની તરફ ગોશાલકની સાથે વિહારનું કથન, માગમાં તિલસ્તંભ નિષ્પત્તિના વિષયમાં ગોશાલકને પ્રશ્ન, તેના ઉત્તર રૂપે તલની ઉત્પત્તિનું તથા તિલપુષ્પ વેનું, તલ રૂપે ફરી ઉત્પન્ન થવાનું કથન ભગવાન મહાવીરનાં વચનને અસત્ય કરાવવા માટે ગોશાલક દ્વારા તિલથંભને ઉખાડી નાખવાનું કથન, કૂર્મગ્રામનગર બહાર પ્રસ્થાન, ગોશાલક દ્વારા વેશ્યાયન નામના બાલતપસ્વીની નિંદા, તેના દ્વારા શાલક પર તેજલેશ્યા છોડવાનું અને મહાવીર પ્રભુ વડે શીતલેશ્યા છેડીને ગોશાલકના સંરક્ષણનું કથન, આ વૃત્તાતનું શાલકને કથન, ગોશાલક દ્વારા તેજલેશ્યારૂપ શક્તિની પ્રાપ્તિને ઉપાય પૂછવામાં આવતાં, મહાવીર પ્રભુ દ્વારા તેજે શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy