SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ३९० भगवतीसूत्रे चेव दीहवेयड्रेसु चित्तविचित्तनमगसमगपधएसु कंचणपबएमु य, एस्थ णं जंभगादेवा वसहि उति' हे गौतम ! सर्वेषु चैव दीर्घवैतादथेषु पर्वतेषु प्रतिक्षेत्रं तेषां सद्भावात् सप्तत्यधिकशतसंख्यकेषु दीर्घवैतादयगिरीषु इत्यर्थः, अथ च चित्र. विचित्रयमकसमकपर्वतेषु-देवकुरुषु-शीतोदानया उभयपार्श्वे चित्रकूटो विचित्रकूटश्च पर्वतः एवमेव उत्तरकुरुषु शीताभिधाननद्या उभयपार्श्वे यमकसमकाभिधानौ पर्वतौ स्तस्तेषु पर्वतेषु, तथा काञ्चनपर्वतेषु उत्तरकुरुषु शीतानदी सम्बन्धिनां पञ्चानां नीलवदादिहदानां क्रमव्यवस्थितानां प्रत्येकं पूर्वपश्चिमतटयो देशदशकाञ्चनाभिधानाः पर्वताः सन्ति ते च शतसंख्यका (१००) भवन्ति एवं शीतोदानघा अपि काञ्चनपर्वताः शतसंख्या भवन्ति, एवं ते द्विशतसंख्यका जाताः तेषु पर्वतेषु च अत्र खलु-उपर्युक्तपर्वतत्रिकवर्गेषु जृम्भकाः देवा वप्तप्रभु कहते हैं-'सम्वेसु चेव दीहवेयड्रेस चित्तविचित्तजमगसमगपव्वएसु कंचनपव्वएमु य एत्थ णं जंभगा देवा वसहि उति' हे गौतम! समस्त दीर्घवैताढयपर्वतों में प्रतिक्षेत्र में इसका सद्भाव कहा गया है, अतः इनकी संख्या १७० हैं-ऐसे इन दीर्घवैताढयपर्वतों में तथा चित्रविचित्र पर्वतों में-देवकुरु में सीतोदा नदी के दोनों तरफ ये पर्वत हैं-इन सो पर्वतों में, इसी प्रकार से उत्तरकुरु में सीता नदी के दोनों तरफ जमक समक नामके दो पर्वत हैं-सो इन दोनों पर्वतों में, तथा कांचनपर्वतों में-उत्तरकुरु में सीता नदी संबंधी क्रमव्यवस्थित पांच नीलवदादि हृद हैं, सो इनके प्रत्येक के पूर्वपश्चिम तटों पर दश दश कांचन नाम के पर्वत हैं-और ये १०० हैं-इसी प्रकार सीता नदी के १०० सो इन २०० कांचन पर्वतों में, ये जुंभकदेव रहते हैं। अब गौतम प्रभु से ऐसा महावीर प्रसुन उत्त२-" सव्वेसु चेव दीहवेयड्ढेसु चित्तविचित्तजमग. समगपव्वएसु कंचनपव्वएसु य एत्थ णं जंभगा देवा वसहि उति" 3 गौतम ! સમસ્ત દીર્ઘ વૈત ઢબે પર્વતેમાં–પ્રતિક્ષેત્રમાં તેમને સદૂભાવ કહ્યો છે, તેથી તેમની સંખ્યા ૧૭૦ની છે, એવાં દીઘ વૈતાઢય પર્વતેમાં જુભક દેવે રહે છે તથા ચિત્રવિચિત્ર પર્વ તેમાં પણ તેઓ રહે છે. દેવકુરુમાં સીતેદા નદીની બને તરફ આ પર્વત છે, એજ પ્રમાણે ઉત્તર કુરુમા સીતા નદીની બને તરફ યમક સમક નામના બે પર્વત છે, તેમાં જભક દે વસે છે, તથા કાંચન પર્વતેમાં પણ તેઓ વસે છે. ઉત્તર કુરુમાં સીતા નદી સંબંધી કુમવ્યવસ્થિત નિલવત આદિ પાંચ હદ છે. તે દરેક હદના પૂર્વ પશ્ચિમ તટ પર ૧૦–૧૦ કાંચન નામના પર્વોતે છે. તેથી કાંચન પર્વોતાની કુલ સંખ્યા ૧૦૦ થાય છે. એવી જ રીતે સીતેદા નદીના પણ કાંચન પર્વતે સો હોય છે આ સે કાંચન પર્વતેમાં જંભક દે વસે છે. શ્રી ભગવતી સૂત્ર: ૧૧
SR No.006325
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 11 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages906
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy