________________
भगवतीसूत्रे स्पृष्टा भवन्ति, शेषं यथा संख्येयानां यावत् पुद्गलास्तिकायप्रदेशानाम् अधर्मास्तिकायप्रदेशैः जब येन द्विगुणैः द्विरूपाधिकैः तैरेव संख्येयकैः, उत्कृष्टेन पञ्चगुणैः द्विरूपाधिकः, आकाशास्तिकायमदेशैस्तु तैरेव संख्येयकैः पञ्चगुणैः द्विरूपाधिकः, राशि में दो को जोड देना चाहिये । इस प्रकार करने से जो प्रदेशराशि आती है सो इतने राशिप्रमाण धर्मास्तिकाय प्रदेशों द्वारा पुद्गलास्तिकाय के असंख्यातप्रदेश स्पृष्ट होते हैं तथा उस्कृष्टपद में उसी असंख्यात को पंचगुणा करके आये हुए राशि में दो को जोड देना चाहिये-इस प्रकार करने से जो प्रदेशराशि आती हैं सो इतने राशिप्रमाण धर्मास्तिकायप्रदेशों द्वारा पुद्गलास्तिकाय के असंख्यात. प्रदेश स्पृष्ट होते हैं पाकी का और सब कथन जैसा पुद्गलास्तिकाय के संख्यात प्रदेशों के संबंध में कहा गया है-वैसा ही यहां जानना चाहिये । विशेषता केवल इतनी है कि यहां प्रत्येक अभिलाप में संख्यात की जगह असंख्यात का पाठ घोलना चाहिये । तात्पर्य ऐसा है कि जैसा पहिले संख्यात पुद्गलास्तिकायमदेशों के विषय में कहा गया कि-संख्यात पुद्गलास्तिकायप्रदेशों की जघन्यरूप से दो रूप अधिक, द्विगुणित संख्यान अधर्मास्तिकायप्रदेशों द्वारा उत्कृष्ट रूप से दो रूप अधिक पंचगुणित संख्यात अधर्मास्तिकायप्रदेशों द्वारा, दो रूप अधिक पंचगुणित संख्यात आकाशास्तिकाय प्रदेशों द्वारा, अनन्त
કાય પ્રદેશ વડે, અને અસંખ્યાતના પાંચ ગણું કરીને પછી બે ઉમેરવાથી જેટલી સંખ્યા આવે એટલા વધ રેમ વધારે ધર્માસ્તિકાયપ્રદેશ વડે અસં. ખ્યાત પાલાસ્તિકાયપ્રદેશ પૃષ્ટ થાય છે બાકીનું સમસ્ત કથન પુદ્ગલા, સ્તિકાયના સંખ્યાત પ્રદેશના સંબંધમાં જે પ્રમાણે કરવામાં આવ્યું છે એજ પ્રમાણે અહી સમજવું વિશેષતા એટલી જ છે કે અહી પ્રત્યેક અભિલાપમાં સંખ્યાતને બદલે અસખ્યાત પદને પ્રગ કરવો જોઈએ આ કથનને ભાવાર્થ એ છે કે-અસંખ્યાત પુદ્ગલાસ્તિકાની ઓછામાં ઓછા અસંખ્યાતના બમણાં કરતાં બે અધિક અધર્માસ્તિકાયપ્રદેશ વડે અને વધારેમાં વધારે અસંખ્યાતના પાંચ ગણા કરતાં બે અધિક અધમસિસકાય પ્રદેશો વડે રપર્શના થાય છે, તથા અસંખ્યાતના પાંચ ગણું કરતાં બે અધિક આકાશાસ્તિકાય. પ્રદેશ વડે અસંખ્યાત પુદ્ગલાસ્તિકાયપ્રદેશ પ્રુષ્ટ થાય છે. અનંત જીવાતિ
શ્રી ભગવતી સૂત્ર: ૧૦