________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० १० सू०३ रत्नप्रभादिविशेषनिरूपणम् ४०३ शब्देनैव तस्याः उच्यमानत्वात्, अनभिलाप्य भावानामपि भावपदार्थवस्तुप्रभृति शब्दरनभिलाप्यशब्देन वा अभिलाप्यत्वात् । प्रकृतमुपसंहरन्नाह-से तेणट्टेणं चेव जाव नो आयाइ य' तत्-अय, तेनार्थेन, तदेव-पूर्वोक्तरीत्यैव, यावत् एवमुच्यते रत्नप्रभापृथिवी स्यात् आत्मा, स्यात् नो आत्मा, स्यात् अबक्तव्या-आत्मा इति च, नो आत्मा-अनात्मा इति चेति भावः, गौतमः पृच्छति आया भंते ! सकरप्पभापुढवी' हे भदन्त ! किं शर्कराममा पृथिवी आत्मा सद्रूपा भवति, किंवा अन्या-अनात्मा-असदपा भवति ? भगवानाह-जहा रयणप्पभा पुढवी अवाच्यता रस्नप्रभा पृथिवी में कही गई है वह सद्रूपत्व और असद्रूप. स्व को आत्मत्व आनात्मत्व शब्द को लेकर ही कही गई जाननी चाहिये सर्वथा नहीं, नही तो वह अवाच्य शब्द से भी वहां वाच्यता नहीं हो सकेगी यहां आत्म अनात्म शब्दों द्वारा ही अवाच्यता कही गईजाननी चाहिये जैसे-जो पदार्थ अनभिलाप्य होते हैं वे भावपदार्थ, वस्तु, आदि शब्दों से या अनभिलाप्य इस शब्द से अभिलाप्य होते हैं। ‘से तेण. टेणं तंचेव जाव नो आयाइय' इसी कारण हे गौतम ! मैंने ऐसा कहा है कि रत्नप्रभा पृथिवी किसी अपेक्षासद्रूप है, किसी अपेक्षा असद्रूप है
और किसी अपेक्षा-सद्-असद् इन शब्दों द्वारा युगपत् प्रतिपादित नहीं की जा सकने के कारण-वह अवक्तव्य भी है६ । अब गौतम प्रभु से ऐसा पूछते हैं-'आया भंते ! सकरप्पभापुढवी' हे भदन्त ! शर्कराप्रभानाम की जो पृथिवी है वह क्या सद्रूप है, या असद्प है ? इसके વાચ્ય હોઈ શકતી નથી અહીં રત્નપ્રભા પૃથ્વીમાં જે અવાચ્યતા કહેવામાં આવી છે તે આત્મવ (સદુરૂપત્ર) અને અનાત્મવ (અસદુરૂપત્વ) શબ્દની અપેક્ષાએ જ કહેવામાં આવી છે, એમ સમજવું-સર્વથા અવાચ્યતા પ્રકટ કરવામાં આવી નથી નહીં તે તે અવાચ્ય શબ્દ દ્વારા પણ ત્યાં વાચ્યતા થઈ શકશે નહીં, તેથી અહીં આત્મ અનાત્મ શબ્દો દ્વારા જ અવાયતા કહેવામાં આવી છે, એમ સમજવું જોઈએ જેમ કે જે પદાર્થો અનભિલાપ્ય હોય છે, તેઓ ભાવપદાર્થ, વસ્તુ, આદિ શબ્દ વડે અથવા “અનભિલા” આ શબ્દ વડે भनिताप्य थाय छे. “से तेणदेणं तंचेव जाव नो आयाइय" गौतम! ते કારણે મેં એવું કહ્યું છે કે રત્નપ્રભા પૃથ્વી અમુક અપેક્ષાએ સદૂરૂપ છે, અમુક અપેક્ષાએ અસરૂપ છે અને અમુક અપેક્ષાએ (સદ-અસદુ આ બને શબ્દો દ્વારા એક સાથે પ્રતિપાદિત નહીં કરી શકાવાને કારણે) અવક્તવ્ય પણ છે.
गौतम स्वाभान प्रश्न-" आया भंते ! सकरप्पभा पुढवी" त्याहહે ભગવન ! શર્કરા પ્રભા નામની જે પૃથ્વી છે તે સદુરૂપ છે કે અસદ્દરૂપ છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦