SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ८८८ भगवतीसूत्रे अस्या रत्नप्रभायां पृथिव्याम् उत्कृष्टेन, सागरोपमस्थिति के-सागरोपमायुक्ते नरके नैरयिकतया कथम् उपपघेरन् ? भगवानाह-'समणे भगवं महावीरे वागरेइ-उववज्जमाणे उपवनेत्ति वत्तव्य सिया' गोलागृलादीनाम् सम्प्रति तिर्यग्योनौ वर्तमानत्वेन यस्मिन् काले ते गोलागृलादयो वर्तन्ते, न तस्मिन् काले ते नारका: सन्ति अतः कथं ते नारकतया उत्पधेरन् ? इति त्वया नाशङ्कनीयम् यतः उत्पस्यमानः उत्पन्नः इति वक्तव्यं स्यात् , वर्तमानक्रियाकालभाविकालयो रभेदात , में नैरयिक रूप से क्या उत्पन्न हो सकते हैं ? 'समणे भगवं महावीरे वागरेइ, उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया' इस पर श्रमण भगवान महावीर ने ऐसा कहा-हां, गौतम ! वे सब नैरयिक रूप से उत्पन्न हो सकते हैं। तात्पर्य कहने का ऐसा है कि "जिस समय गोलाङ्गूल आदि तिर्यग्योनि में गोलागूल आदि की पर्याय में मौजद हैंतबतक वे-उस कालमें नारक नहीं हैं, अतः वे नारकरूप से उत्पन्न हो सकते हैं-ऐसा कैसे कहा जा सकता है" सो ऐसी आशंका तुम्हें नहीं करनी चाहिये क्यों कि " उत्पस्यमान उत्पन्नः" होनेवाला होता हैवह उत्पन्न हो चुका है" इस नियम के अनुसार भविष्य में नारक रूप से उत्पन्न होनेवाले वे अभी वर्तमान में भी नारकरूप से उत्पन्न हुए मान लिये जाते हैं । वर्तमान क्रियाकाल और भाविक्रियाकाल इन दोनों सुखवजेजजा?" मा २नमा पृथ्वीमा से सागरेश५म 5 स्थिति નારકમાં નરયિક રૂપે શું ઉત્પન્ન થઈ શકે છે? "समणे भगवं महावीरे वागरेइ, उववज्जमाणे, उववन्ने, त्ति वत्तव्वं सिया" श्रम भगवान महावीरे २मा प्रश्नन५म ३३ मे युडी , ગૌતમ! તેઓ બધાં નારક રૂપે ઉત્પન થઈ શકે છે, કારણ કે જેઓ ઉત્પન્ન થનારા હોય છે તેમને માટે એવું કથન પણ કરી શકાય છે કે “જે સમયે ગોલાંગૂલ આદિ તિર્યંચેનિમાં ગોલાંગૂલ આદિની પર્યાયમાં મોજૂદ હોય છે ત્યારે તે તેઓ નારક હોતા નથી, તેથી તેઓ નારક રૂપે ઉત્પન્ન થઈ ચુક્યા છે, એવું કથન કેવી રીતે કરી શકાય ? ” આ પ્રકારની આશંકા કરવી જોઈએ नहीं ॥२५५ है "उत्पत्स्यमानः उत्पन्नः " "7 64-4 थवान डाय छ, त ઉત્પન્ન થઈ ચુક્યા છે,” આ નિયમ અનુસાર ભવિષ્યમાં નારક રૂપે ઉત્પન્ન થનારા તે ગોલાંગૂલવૃષભ આદિ જીને વર્તમાન કાળે પણ નારક રૂપે ઉત્પન્ન થયેલા માની લેવામાં આવે છે. વર્તમાન કિયાકાળ અને ભાવિકિયા કાળ, આ બનેમાં વિવક્ષાને અધીન અભેદ માની લેવામાં આવે છે તેથી શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy