________________
२६२
मगवतीसूत्रे नाणतं आवासेसु, आवासा पुश्वभणिया' एवमेव पूर्वोक्तरीत्यैव, सर्वजीवा अपि चतु षष्टि लक्षासुरकुमारावासेषु एकैकस्मिन् असुरकुमारावासे पृथिवीकायिकादितया असकृत्-अनेकवारम् , अथवा-अनन्तकृत्वः-अनन्तवारम् , उपपन्नपूर्वाः-पूर्वमुत्पन्ना वर्तन्ते , एवं रीत्या , यावत् स्तनितकुमारेषु-एतेषां नागकुमारादीनामावा सेषु एकैकस्मिन् नागकुराधावासे पृथिवीकायकादितया एको जीवः सर्वजीवाश्च असकृत् अथवा अनन्तकृत्वः उत्पन्नपूर्वाः पूर्वमुत्पन्नाः सन्ति, केवलम् नानात्वम् विशेषः आवासेषु-नागकुमाराद्यावासेषु बोध्यम् , तेषांतत्तन्यूनाधिकावासाः पूर्वभणिताः प्रथमशतके पश्चमोद्देशके प्रतिपादिताः सन्ति , गौतमः पृच्छति-'अयं णं भंते ? जीवे असंखेज्जेमु पुढविक्काइया कुमारेसु, नाणत्तं आवासेसु, आवासा पुषभणिया' हे गौतम ! सर्व जीव भी ६४ लाख असुरकुमारावासों में से हरएक असुरकुमारावास में पृथिवीकायिक आदिरूप से अनेकवार अथवा अनन्तवार पहिले उत्पन्न हो चुके हैं। इसी प्रकार का कथन यावत् स्तनितकुमारों में भी जानना चाहिये-यावत्पद से नागकुमारादिकों के आवासों का ग्रहण दुमा है। अर्थात् एक जीव और अनेक जीव नागकुमारादिकों के आवासों में से प्रत्येक नागकुमारादि आवास में पृथिवीकायिक आदिरूप से अनेकवार अथवा अनन्तयार पहिले उत्पन्न हो चुके हैं। विशेषता इन नागकुमारादिक आवासों में केवल नानात्व को लेकर ही है-कथन को लेकर कोई विशेषता नहीं है । नागकुमारादिकों में कौन २ के कितने २ आवास हैं यह विषय प्रथमशतक के पांचवें उद्देशक में कहा जा चुका है। રકુમારાવાસમાંના પ્રત્યેક અસુરકુમારાવાસમાં પૂર્વે પૃથ્વીકાયિકાદિ રૂપે અનેક વા૨ અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુકયા છે એજ પ્રકારનું કથન સ્વનિતકુમારોના આવાસમાં એક જીવ અને અનેક જીની પૂર્વોત્પત્તિના વિષયમાં પણ ગ્રહણ કરવું અહી યાવત્ ” પદ વડે નાગકુમારદિક ભવનપતિ દેના આવાસો ગ્રહણ કરવામાં આવેલ છે. એટલે કે એક જીવ અને સમસ્ત જીવ, નાગકુમારાદિકના જેટલા આવાસે છે તે આવાસમાં પ્રત્યેક આવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલાં અનેકવાર અથવા અનંત વાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. આ નાગકુમારાદિકના આવાસોની સંખ્યામાં જ વિશેષતા છે, કથનમાં કઈ વિશેષતા નથી નાગકુમારથી લઈને સ્વનિતકુમારે પર્યન્તના ભવનવાસીઓના આવાસની સંખ્યા પહેલા શતકના પાંચમા ઉદ્દેશ કમાં આપવામાં આવેલ છે, તે ત્યાંથી વાંચી લેવી.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦