SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० २ ३० ५सू० १ कर्मपुद्गलस्वरूपनिरूपणम् १६१ करणम् आदरकरणेन परवञ्चनम् , पूर्वकृतमायापच्छादनार्थ वा मायान्नरकरणम् , वल म येन भावेन वलयमिव वक्रं वचनं चेष्टावा प्रवर्तते स भावो वल. यम्, गहनम्-परेषां व्यामोहनाय यद् बधन जालं तद्गहनमिव गहनम् , नमम्परमवारणाय निम्नतायाः नीचतायाः निम्नस्थानस्य श आश्रयणम् , कल्क:जीववधादिरूपं पापं, तिन्निमिनो वञ्चनाभिप्रायः कल्कः इत्युच्यते, कुरूपम्कुत्सितं यथास्यात्तथा रूपयति-विमोश्यति इति कुरूपम्-भाण्डादिकर्ममाया विशेष एव निन्दितरीत्या मोहोत्पादकोऽभिप्रायः जैह्मयम्-येन परवचनाभिप्रायेण जिल्लताक्रियासु कौटिल्यमालम्बते स भावो जैह्मयम् किल्विषम्-यस्मात् मायाआदर करने द्वारा दूसरों को ठगना इसका नाम निकृति है अथवा पूर्वकृतमाया को छिपाने के लिये दूसरी माया करना इसका भी नाम निकृति है। जिस भाव के वशवर्ती होकर जीव वलय के समान टेडे वचन या टेडी वेष्टा करता है उस भावका नाम वलय है दूसरों को उगने के लिये ऐसी बचनजाल की रचना करना कि जिससे वह समझ न सके इसका नाम गहन है दूसरों को ठगने के लिये नीचता का या नीचे स्थान का-बिलकुल गुप्त स्थान का आश्रयण करना इसका नाम नूम है, जीवधादिरूप पाप का नाम कल्क है, इस निमित्त ठगने का जो अभिप्राय है वह भी कल्क ऐसा कहा जाता है। निन्दितरीति से जो किसी को ठगना होता है वह कुरूप है-जैसे भांड आदि जो विपाएँ करते हैं वह यह भी एक माया विशेषरूप होता है क्योंकि इसमें निन्दितरीति से मोहोत्पादन करने का अभिप्राय रहता है। दूसरों को ठगने के जिस अभिप्राय के वशव होकर मनुष्य अपनी क्रियाओं में નામ ઉપાધિ છે. આદર દ્વારા અન્યને છેતરવા તેનું નામ નિકૃતિ છે જે ભાવને વશવત થઈને જીવ વલયના સમાન વક્રતા યુક્ત ચેષ્ટા કરે છે તેનું નામ વલય છે. અન્યને ઠગવાને માટે તેઓ સમજી ન શકે એવી વચન જાળની રચના કરવી તેનું નામ “ગહન' છે. અન્યને ઠગવાને માટે નીચતાને અથવા નીચા સ્થાનને-બિલકુલ ગુણસ્થાનને આધાર લેવો તેનું નામ નમ' છે. જીવવધાદિ રૂપ પાપનું નામ કલ્ક છે. તે નિમિત્ત ઠગવાને અભિપ્રાય છે તેને પણ કક કહેવામાં આવે છે. નિદિત રીતે કોઈને ઠગવાની જે પવૃત્તિ થાય છે તેનું નામ કુરૂપ છે, જેમ કે ભાંડ આદિ જે ક્રિયાઓ કરે છે તે પણ એક માયાવિશેષ રૂપ જ હોય છે કારણ કે તેમાં નિદિત રીતે મેહેતવાદન કરવામાં આવતું હોય છે. બીજાને ઠગવાના જે ભાવને વશવતી થઈને મનુષ્ય પોતાની ક્રિયાઓમાં કટિલતા લાવે છે, તે ભાવનું भ० २१ શ્રી ભગવતી સૂત્ર : ૧૦
SR No.006324
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages735
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy