________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ० ४ सू०२ संहननभेदेन पुगलपरिवर्तननि. ११७ एकोऽपि भौदारिकपुद्गलपरिवर्ती नातीतः, नो अनागतो वा एकोऽप्यस्ति, नैरयिकत्वादि वैमानिकत्वान्तेषु औदारिकपुद्गलग्रहणाभावेन तत्परिवर्ता संभवात् , स्वमिन्नविकलेन्द्रियत्वे पश्चन्द्रियतिर्यग्योनिकमनुष्यत्वे तु यथायथम् अनन्ताः औदारिकपुद्गलपरिवर्ताः अतीताः, अनागतास्तु कस्यापि सन्ति, कस्यापि न सन्ति, इत्यादि रीत्या पूर्ववदेव बोध्यम् , एवं-पूर्वोक्तरोत्या, यावत्-अप्कायिकादिविकलेन्दियस्य, पञ्चेन्द्रियतिर्यग्योनिकस्य, मनुष्यस्य, वानव्यन्तरस्य, ज्योतिषिकस्य वैमानिकस्य च नैरयिकत्वादिभवनपतित्व वानव्यन्तरस्वज्योतिषिकत्ववैमानिकत्वान्ते स्व स्वभिन्ने अतीतानागतकाल वैमानिक अवस्था में अतीत कालिक एक भी औदारिक पुद्गलपरिवर्त नहीं होता है, और न अनागत-कालिक अनागत एक भी औदारिक पुदल परिवर्त होता है क्यों कि नैयिक से लेकर वैमानिकान्त तक चौदह दन्डकों के जीवों में औदारिक पुद्गल ग्रहण करने का अभाव रहता है इसके अभाव से वहां औदारिक पुगलपरिवते का अभाव कहा गया है एकेन्द्रिय विकलेन्द्रिय अवस्था में एवं पंचेन्द्रियतिर्यग्योनिक अवस्था में और मनुष्यावस्था में तोअतीत काल संबंधी अनंत औदारिक पुद्गलपरिवर्त यथायोग्यरूप से हैं, तथा अनागत संबंधी जो औदा. रिक पुद्गलपरिवत हैं वे किसी को होते भी हैं और किसी को नहीं भी होते हैं, इत्यादि रीति के अनुसार पूर्वके जैसा समझना चाहिये इमी प्रकार पूर्वोक्त पद्धति के अनुसार यावत् अप्कायिक से लेकर विकलेन्द्रिय के, पंचेन्द्रियतिर्यग्योनिक जीव के, मनुष्य वानव्यन्तर के, ज्योतिष्क के, और वैमानिक के, नैरयिक से लेकर भवनपति, वानव्यन्तर, ज्योतिष्क અતીતકાલિક એક પણ ઔદારિક પુલ પરિવર્ત સંભવ નથી અને ભવિષ્ય કાલિક એક પણ પુદ્ગલ પરિવર્ત સંભવતો નથી, કારણ કે નારકથી લઈને વૈમાનિક પર્યન્તના જીવમાં ઔદારિક પુદ્ગલ ગ્રહણ કરવાને અભાવ કહ્યો છે. તેના અભાવને લીધે ત્યાં દારિક પુલ પરિવર્તનો પણ અભાવ જ કહ્યો છે પરંતુ સ્વભિન્ન વિકસેન્દ્રિય અવસ્થામાં, પંચેન્દ્રિયતિર્યચોનિક અવસ્થામાં અને મનુષ્ય અવસ્થા માં તે ભૂતકાલિક અનંત ઔદારિક પુદ્ગલ પરિવર્તને સદ્ભાવ કહ્યો છે, તથા ભવિષ્યકાલિક ઔદારિક પુદ્ગલ પરિવર્તન કેઈ પૃથ્વીકાયિકમાં સદૂભાવ હોય છે અને કેઈમાં અભાવ હોય છે, ઈત્યાદિ કથન અનુસાર સમજવું એજ પ્રકારની પૂર્વોક્ત પદ્ધતિ અનુસાર અપૂકાયિકથી લઈને વિકલૅન્દ્રિયના, પંચેન્દ્રિયતિય ચયનિક જીવના, મનુષ્યના, વાનગૅતરના,
તિષ્કના, અને વૈમાનિકના પિતા પોતાનાથી ભિન્ન એવી નારકથી લઈને ભવનપતિ, નવ્ય તર, જતિષ્ક અને વૈમાનિક પર્યન્તની અતીત અને
શ્રી ભગવતી સૂત્ર : ૧૦