________________
भगवतीसूत्रे
सप्तदण्डकाश्चतुर्विंशतिदण्ड केषु प्रत्येकं भवन्तीति भावः। तत्र एकत्वपृथक्त्वदण्डकानां चायं विशेषः-एकत्वदण्ड केषु भाविपुद्गलपरावर्ताः कस्यचिन्न सन्त्यपि, बहुत्वदण्डकेषु तु भाविपुद्गलपरावर्ताः सन्स्येव, तत्र समुच्चयजीवा श्रयणात् , इति भावः, गौतमः पृच्छति-'एगमेगस्स णं मंते ! नेरइयस्स नेरइयते केवइया ओरालियपोग्गलपरियट्टा अईया ? ' हे भदन्त ! एकै कस्य खलु नैरयिकस्य नैरयिकत्वे-नारकावस्थायाम् कियन्त औदारिकपुद्गलपरिवर्ताः अतीताः ? भगवानाह-'नत्थि एको वि' हे गौतम ! एकैकस्य नैरयिकस्य नैरयिकावस्थायाम् औदारिकपुद्गलपरिवर्तः एकोऽपि अतीतो नास्ति, नारकावस्थायां वर्तमानस्य इस प्रकार से ये बहुवचन विषयक सात दण्डक चौवीस दण्डकों मेंप्रत्येक को होते हैं इन एकत्व और पृथक्त्व दण्डकों में यह विशेषता है कि-एकत्व दन्डकों में भावी पुद्गलपरावर्त किसी जीव को नहीं भी होते हैं तबकि बहुत्व दण्डकों में भावी पुद्गलरूपपरावर्त अवश्य ही होते हैं क्योंकि वहां समुच्चय रूप से जीवों का आश्रयण हुआ है।
अब गौतम स्वामी प्रभु से ऐसा पूछते हैं-'एगमएगस्सणं भंते ! नेरइ. यस्स नेरइत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अईआ' हे भदन्त! एक एक नैरयिक को नारकावस्था में भूत कालीक औदारिकपुद्गलपरिवर्त कितने होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं-'नथि एको वि' एक एक नैरयिक को नैरयिक अवस्था में भूत कालिक औदारिक पुद्गलपरिवर्त एक भी नहीं होता है-क्यों कि नारकावस्था में वर्तमान जीव को-नैरयिक जीव कोલઈને વૈમાનિકે પતના ૨૪ દંડકના જમાના પ્રત્યેક દંડકના વિષે બહુવચન વિષયક સાત સાત આલાપકે થાય છે આ એકત્વ અને બહત્વ દંડકોમાં એટલે જ તફાવત છે કે-“એકત્વ દંડકોમાં કઈ જીવના ભાવી પુદ્ગલ પરિવર્તને અભાવ બતાવવામાં આવ્યું છે પરંતુ બહુત્વ દંડકમાં તે સઘળા જીવોમાં ભાવી પુલ પરાવર્તને સદૂભાવ અવશ્ય હોય જ છે, એમ કહેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં સમુચ્ચય રૂપે જીની વાત કરવામાં આવી છે.”
गौतम स्वाभाना प्रश्न-" एगमेगरस ण भंते ! नेरइयस्स नेरइत्ते केवइया ओरालियपोग्गलपरियट्टा अईया १" मापन् ! से नारने ना२४१વસ્થામાં ભૂતકાલીન ઔદારિક પુદ્ગલ પરિવર્ત કેટલા થાય છે ?
महावीर प्रभुन। उत्तर-" नत्थि एको वि" से ना२४२ ना२४१વસ્થામાં ભૂતકાલીન ઔદારિક પુલપરિવત એક પણ સંભવી શકતો નથી, કારણ કે નારક અવસ્થામાં રહેલા જીવમાં નારક જીવમાં) દારિક પુત્ર લેને ગ્રહણ કરવાને જ અભાવ રહે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦