SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १० उ० ३ ० १ देवस्वरूपनिरूपणम् ८३ वक्तव्याः, एवंच सामान्येन देवेन एकः १, एवमालापकत्रयोपेतो देव-देवी दण्डको वैमानिकान्तोऽन्यः २, एवमेव च देवीदेवदण्डको वैमानिकान्त एवापरः ३, एवमेव च देव्यो दण्डकोऽन्यः ४, इत्येवं चत्वार एते दण्डकाः अवसेयाः। तदेव विशदयनाह-'अप्पड्डियाणं भंते ! देवी महिडियस्स देवस्स मज्झं मझेणं, एवं एसो वि तइओ दंडओ भाणिययो' गौतमः पृच्छति-हे भदन्त ! अल्पर्दिका खलु देवी महर्द्धिकस्य देवस्य मध्यमध्येन व्यतिव्रजेत् ? भगवानाह-नायमर्थः एवं रीत्या एषोऽपि तृतीयो दण्डको भणितव्यः, 'जाव महिडिया वैमाणिणी आदिकों के ३-३ आलापक कहना चाहिये. इस तरह सामान्यदेव संबंधी पहिला दंडक १, आलापक त्रयोपेत वैमानिक तक देव देवी संबंधी दण्डक दूसरा, वैमानिकान्त तक देवी देव संबंधी दण्डक तीसरा और दो देवियों संबंधी दण्डक चौथा इस तरह से ये चार दण्डक हो जाते हैं। इन्हीं को स्पष्ट रूप से समझाने के लिये सूत्रकार प्रश्नोत्तर के रूप में यह आगे का प्रकरण प्रारंभ करते हैं-इसमें गौतम ने प्रभु से ऐसा पूछा है-'अप्पडियाण भंते! देवी महिडियस्स देवस्स मज्झ मज्झेण, एवं एसा वि तइयो दंडओ भाणियव्वा' हे भदन्त ! जो अल्पद्धिक देवी है वह महद्धिक देव के बीचोंबीच से होकर निकल सकती है क्या? इसके उत्तर में प्रभु कहते हैं- हे गौतम ! यह अर्थ समर्थ नहीं है। इस रीति से यह तृतीय दण्डक भी कहना चाहिये। 'जाव કુમારી આદિકના ત્રણત્રણ આલાપકે કહેવા જે૪એ. આ રીતે સામાન્ય દેવ સંબંધી પહેલું દંડક, દેવદેવી સંબંધી બીજુ દંડક, વૈમાનિક પર્યન્તના દેવી અને દેવ સંબંધી ત્રીજે દંડક અને વૈમાનિક પર્યન્તના બળે દેવીઓ સંબંધી ચોથું દંડક બને છે. આ રીતે ચાર દંડક થાય છે. હવે તેમને વધારે સ્પષ્ટ. તાથી સમજાવવા માટે સૂત્રકાર પ્રશ્નોત્તર રૂપે પછીના દંડકોના આલાપક ४८ ४२ छ गौतम स्वाभाना प्रश्न-" अप्पड्ढिणं भंते ! देवी महिढियस्त देवस्स मज्झमज्झेग एवं एसो वि तइओ दंडओ भाणियन्वो 3 सावन ! पति (અલ્પદ્ધિ સંપન્ન) દેવી શું મહદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકે છે ખરી? મહાવીર પ્રભુને ઉત્તર-હે ગૌતમ! એ વાત સંભવી શકતી નથી. આ રીતે આ ત્રીજુ દંડક પણ કહેવું જોઈએ. સમદ્ધિક દેવી અને સમદ્ધિક દેવને બીજે આલાપક અને મહદ્ધિક દેવી અને અલ્પદ્ધિક દેવને ત્રીજે આલાપક સમછે. સામાન્ય દેવના વિષે જેવાં પ્રશ્નોત્તર રાત્રે આપ્યાં છે એવાં જ અહી पण समा . " जाव महिड्डिया वेमाणिणी अप्पड्डियस्स मज्झमझेण वीइवएज्जा" શ્રી ભગવતી સૂત્ર: ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy