SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे दिकायाः देव्याः मध्यमध्येन व्यतिव्रजेत् ? व्यतिक्रामेत् ? भगवानाह-एवं तहेव देवेणय, देवीएय दंडओ भाणियनो जाव वेमाणियाए ' एवं पूर्वोक्तरीत्या, तथैव पूर्ववदेव देवेन च, देव्या च दण्डको भणितव्यो यावत् असुरकुमारादि वैमानिक्या, नथाच समर्द्धिको देवः समद्धिकायाः देव्याः मध्यमध्येन व्यतिबनितुं न समर्थः, इत्यादिरीत्या सर्वेषाम् असुरकुमारादिवैमानिकान्तानाम् अल्पर्दिक-महर्दिकयोरेकः, समकियोरन्या, महदिकाल्पद्धि कयोरपरः इत्येवं त्रयः आलापका वक्तव्याः। एवमेव असुरकुमारादिभिः असुरकुमारी प्रभृतीनां त्रयस्त्रयः आलापका है ऐसो देव है वह अपनी जैसी ऋद्धिवाली देवी के बीचोंबीच से होकर निकल सकता है क्या? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं तहेव देवेण य देवीए य दंडओ भाणिवा, जाव वेमाणियाए' हे गौतम ! जैसा पहिले कहा गया है कि समद्धिक देव समर्द्धिक देव के बीचोंबीच से होकर निकल सकता है, यदि निकलता है तो वह उसकी असावधानता में ही निकलता है इत्यादि सब कथन यहां पर भी समद्धिक देव और समद्धिक देवी के साथ लगा लेना चाहिये-तथा-समद्धिक देव समद्धिक देवी के बीचोंबीच से होकर नहीं निकल सकता हैइत्यादि रीति से समस्त असुरकुमारादि वैमानिकान्त देवों में अल्पद्धिक महर्द्धिक का एक, दोनों समर्द्धिकों का दूसरा, तथा महद्धिक और अल्पद्धिकों का तीसरा इस प्रकारके ये तीन आलापक कहना चाहिये. इसी तरह से असुरकुमार आदिकों के साथ असुरकुमारी महावीर प्रभुन। उत्तर-“ एवं तहेव देवेण य देवीए य दंड ओ भाणियव्वो जाव वेमाणियाए" 3 गीतम! २ मा वामां माव्यु छ । समद्धि દેવ બીજા સમદ્ધિક દેવની વચ્ચે થઈને નીકળી શકતું નથી, અને જે નીકળે છે તે તેની અસાવધાનતાને લાભ લઈને જ નીકળે છે, એજ પ્રમાણે સમદ્ધિક દેવ અને સમદ્ધિક દેવીનું કથન પણ સમજવું. એટલે કે સમદ્ધિક દેવ સમદ્ધિક દેવીની વચ્ચે થઈને નીકળી શકતું નથી, કદાચ સમદ્ધિક દેવીની અસાવ. ધાનતામાં તે તેની વચ્ચે થઈને નીકળી જાય છે. આ પ્રમાણે અસુરકુમારથી લઈને વૈમાનિક પર્યન્તના દેવ દેવીની સાથે ત્રણ ત્રણ આલાપકે કહેવા જોઈએ. જેમ કે અ૫દ્ધિક અસુરકુમારાદિ દેવ અને મહદ્ધિક અસુરકુમારી આદિને પહેલે આલાપક, સમદ્ધિક અસુરકુમારાદિ દેવ અને સમદ્ધિક અસુરકુમારી આદિને. બીજે આલાપક, અને મહદ્ધિક અસુરકુમારાદિ દેવ અને અ૫દ્ધિક અસુરકુમારી આદિને ત્રીજે આલાપક બનશે. આ રીતે અસુકુમાર આદિકની સાથે અસુર શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy