SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे सव्वन्नु, सव्वदरिसी, एएणं बुद्धा बुद्धजागरियं जागरंति' हे गौतम ! ये इमे प्रतीताः अर्हन्तो जिनाः, भगवन्तः, उत्पन्नज्ञानदर्शनधरा:-केलिना, यथा स्कन्दके-द्वितीयशतके प्रथमोद्देशके स्कन्दकमकरणे प्रतिपादिता स्तथैवा वापि प्रतिपत्तव्याः, यावत्-सर्वज्ञाः सर्वदर्शिनः सन्ति, एते खलु जिनाः बुद्धाः-केवलावबोधेन, बुद्धनागरिकाम्-बुद्धानां व्यपगताज्ञाननिद्राणां जागरिका-प्रबोधो बुद्धजागरिका, तां तथाविधाम् , जाग्रति-कुर्वन्ति, 'जे इमे अणगारा भगवंतो ईरियासमिया, भासासमिया जाव गुत्तबंभयारी, एएणं अबुद्धाअवुद्ध जागरिय जागरंति' ये इमे प्रसिद्धाः अनगाराः भगवन्तः, ईर्यासमिता:-ईयांसमितियुक्ताः, इसके उत्तर में प्रभु कहते हैं-' गोयमा ! जे इमे अरिहंताभगवंता, उप्पननाणदंसणाधरा जहा खंदए जाय सम्बदरिसी, एएणं बुद्धा बुद्धजा गरियं जागरंति' जो ये प्रसिद्ध अर्हन्त जिन भगवन्त उत्पन्न ज्ञान दर्शन धारीकेवली हैं जैसे कि स्कन्दक में-द्वितीय शतक के प्रथम उद्देशक में स्कन्दक प्रकरण में कहे गये हैं उसी प्रकार से यहां पर भी जानना चाहिये-यावत् सर्वज्ञ सर्वदर्शी हैं ये जिन बुद्ध है-केवल ज्ञानरूप बोध से युक्त हैं-अतः ये बुद्धजागरिका को-जिनों की अज्ञाननिद्रा दूर हो चुकी है ऐसे विशुद्ध आत्माओं को जागरिका को करते हैं । अर्थात् सर्वज्ञ सर्वदर्शी तक जितने भी बुद्धजिनदेव हैं वे सब केवलज्ञानरूप जागरण करते हैं क्योंकि इनमें अज्ञानरूप निद्रा का सर्वथा अभाव हो चुका होता है। 'जे इमे अणगारा भगवंतो ईरियासमिया भासा णदसणधरा जहा खदए जाव सम्वन्नु सव्वदरिसी, एएण बुद्धा बुद्धजागरिय जागरंति" मत नि सानो पन शानशनने धारण કરનારા છે (જેએ) કેવળજ્ઞાન અને કેવળદર્શનથી યુક્ત છે) જેઓ સર્વસ અને સર્વદશ છે, (–અહીં બીજા શતકના પહેલા ઉદ્દેશકના સ્કન્દમપ્રકરણમાં કેવળી ભગવાનને જે વિશેષ–સર્વજ્ઞ અને સર્વદશી પર્વતના વિશેષણેલગાડયાં છે તે ગ્રહણ કરવા જોઈએ) તેઓ બુદ્ધ ગણાય છે કેવળજ્ઞાન રૂપ ધથી તેઓ યુક્ત હોવાથી તેમને બુદ્ધ કહે છે. તે અહેબત જિન કેવલી ભગવાન બુદ્ધ જાગરિક કરે છે. એટલે કે જેમના અજ્ઞાન રૂપી નિદ્રા દર થઈ ચુકી છે એવા વિશુદ્ધ આત્માઓની જાગરણને બુદ્ધજાગરણ કહે છે. એટલે કે સર્વજ્ઞ, અને સર્વદશી પર્વતનાં વિશેષવાળાં જેટલાં બુદ્ધ જિનેન્દ્ર દેવે છે તેઓ બધાં કેવળજ્ઞાન રૂપ જાગરણ કરે છે, કારણ કે તેમનામાંથી અજ્ઞાન રૂપ નિદ્રાનો સંપૂર્ણ પણે અભાવ થઈ ગયેલ હોય છે. “जे इमे अणगारा भगवंतो ईरियासमिया, भासासमिया, जाव गुत्तबंभयारी, શ્રી ભગવતી સૂત્ર : ૯
SR No.006323
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 09 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages760
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy